SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવામાં આવી છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “મા! હે ગૌતમ “વત્તાથી ગુwn gouત્તા” યુગ્મ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. “સંજE જે આ પ્રમાણે છે. “સુ” કૃતયુગ્મ “a ” થીજ “રાજા ” દ્વાપર યુગ્મ “gિ” કૌજ અહિંયાં ગણિત શાસ્ત્રની પરિભાષા પ્રમાણે સમરાશીનું નામ યુગ્મ છે. અને વિષમ રાશીનું નામ એજ છે. જો કે અહિયાં કૃતયુગ્મ અને દ્વાપર યુગ્મ એ બે જ રાશી યુગ્મ પદથી કહેવામાં આવી છે. કેમકે એ બનને સમરાશી છે. તથા ચૌજ અને કાજ એ બે રાશી વિષમ રાશી હોવાથી ઓજ શબ્દથી કહેવાઈ છે. આ રીતે બે રાશી યુમ શબ્દ વાચ્ય અને બે રાશી એજ શબ્દ વા થાય છે. તો પણ ચાલ પ્રકરણમાં ચુમ શબ્દથી રાશી ગ્રહણ કરાઈ છે. તેથી યુગ્મ રાશી ચાર કહેવામાં આવી છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“રે મરે ! gaમુદારૂ લાવ જોને” હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે થાવત્ કલ્યાજ સુધી ચાર રાશી કહેવામાં આવી છે? અહિયાં યાવત્પદથી મે તેચો રાવણે” આ પદે ગ્રહણ કરાયા છે પૂછવાને હેતુ એ છે કે-કૃતયુગ્મ વિગેરે એ પ્રમાણે નામ કેવી રીતે અને કેમ થયા? અને તેને અર્થ શું છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--હે ગૌતમ ! આ કૃત ચશ્મ તિગેરે પદે આ રીતે અન્વર્થ થાય છે. “જે સી જવg ગવારે અવહીમાણે વસાવત્તિ” જે રાશી ચારની સંખ્યાથી–ચારથી ઓછા કરતાં ચાર બચે છે તે યુગ્ય કૃતયુમ કહેવાય છે. અર્થાત્ જે રાશી વિશેષમાં ચાર ચાર ઓછા કરતાં કરતાં છેવટે ચાર જ બચે તેનું નામ કૃતયુમ છે. જેમ કે-૧૬–૩૨ વિગેરે સંખ્યા આ સંખ્યાઓમાંથી ચાર ચાર કમ કરતાં છેવટે ચાર જ બચે છે. તથા “સારી વકagi સવારે ગં કહીમા રિપકવgિણ તે જં તેઓ” જે રાશીમાંથી ચાર ચાર ઓછા કરતાં છેવટે ૩ ત્રણ બચે તે રાશિઓ જ કહેવાય છે. જેમ કે-૧૫-૨૨ વિગેરે સંખ્યાઓ આ સંખ્યાઓમાંથી ચાર ચાર ઓછા કરતાં અંતમાં ત્રણ બચે છે. “જે रासी चक्कएण अवहारेणं अवहीरमाणे दुपज्जवसीए से तं दावरजुम्मे" २ રાશીમાંથી ચારચાર ઓછા કરતાં છેવટે બે બચે તે રાશિ દ્વાપર યુમરાશિ કહેવાય છે. જેમ કે-૬-૧૦ વિગેરે સંખ્યા તથા “ને i રાહી રવ8 gi અવળે અવઠ્ઠી મા પાવતી રે ઢિમો” જે રાશિમાંથી ચાર ચાર ઓછા કરતાં છેવટે એક બચે તે શશી કહ્યું જ કહેવાય છે, જેમ ૧૩–૧૭ શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy