SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ લોહ કે દ્રષ્ટાંત દ્વારા પાંચ ાિવત્વ કા નિરૂપણ અગ્નિના અધિદરથી જ અગ્નિમાં તપેલ લેખંડ આદિને ઉદ્દેશીને પ્રશ્નોત્તરના રૂપમાં સૂત્રકાર કહે છે. “પુરિલેળે મરે ! અચોદિ કોમ” ઈત્યાદિ ટીકાથ– “પુસ્તેિ ળ મં!” હે ભગવન! તે પુરૂષ “જય ”િ લેખુંડને તપાવવાવાળા કુશૂલ (ભ)માં લેખંડને “ મા હંસાણ * લેખ. ડની સાણસીથી “વિહુમાળવા ત્રિમાવા” ઉંચે નીચે કરે છે. અર્થાત ઉલટસૂલટી ફેરવે છે. તેવી સ્થિતિમાં તે પુરૂષ “ gિ” કેટલી કિયાવાળે થાય છે પૂછવાનું તાત્પર્ય એ છે કે ભઠ્ઠીમાં રહેલા લેખને જે પુરૂષ સાણસી વડે ભઠ્ઠીની અંદર તેને ઉલટસૂલટી ફેરવે છે તે પુરૂષને કેટલી કિયા લાગે છે? ઉત્તર–મહાવીર પ્રભુ કહે છે કે “નોરમા ! ગાવં પુ”િ હે ગૌતમ! જેટલા સમય સુધી તે લોખંડને ભદીમાં “બોના સંહાનgi” લેખંડની સાણસી વડે “ત્રિ વા વકિવ વા” ઉંચા નીચા કરે છે. “ત્તાવં જ થં રે ઉરિણે” તેટલા સમય સુધી તે પુરૂષ “વાચT T T . વાિિરયાણ” કાયીકી ક્રિયાથી લઈને અધિકરણીકી, પ્રાàષિકી પરિતાપનિકી પ્રાણાતિપાતિકી એ પ્રમાણે પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે જે પુરૂષ લોખંડને તપાવવા માટે ભઠ્ઠીમાં લખંડને નાખીને તપેલા તે લોખંડને ઉંચું નીચું કરે છે. તે પુરૂષને પણ કાયિકી ક્રિયાથી લઈને પ્રાણાતિપાલિકી સુધીની પાંચે ક્રિયાઓ લાગે છે કેવળ એવી ક્રિયાઓ કરનાર પુરૂષને જ એ કિયાએ લાગે છે એમ નહિ, પરંતુ જેના શરીરથી લેખંડ લેહકેષ્ટક (ભટ્ટ) આદિ બન્યા હોય એવા જીને પણ એ પાંચેય ક્રિયાઓ લાગે છે. એ વાતને બતાવવા માટે સૂત્રકાર કહે છે કે “નેહ કિ નવા નીરહિંતોના નિશ્વત્તિp” જે જીવેના શરીરેથી લેખંડ બન્યું હોય “અચો નિરવત્તિ” ભદ્દી બની હોય “લંકાના નિવૃત્તિ” સાણસી બની હોય “હા નિરવત્તિયા” અંગારા બન્યા હાય “જઢિળી રિત્તિયા” થેડા વાંકા અગ્રભાગ વાળી લેખંડની છા શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy