SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ કૂષ્માંડકનું મહત્ત્વ સુશ્રુતસંહિતા નામના વૈદ્યકશાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે“પિત્તદત્ત તેવુ #માહું” ઈત્યાદિ કૈયદેવનિઘંટુ નામના વૈદ્યકગ્રંથમાં કહ્યું છે કે-“ હું શીતરું છુથં” “જૂથમા શારું ગુરુન્નિપાર” ઈત્યાદિ આ રીતે કૃમાંડકનું શાક પણ જવર, દાહહારક હોવાથી રેવતીએ કૃમાંડકના (કેળાનાં, કૂમડાનાં) બે ફળોને પાક તૈયાર કર્યો હતો. જો કે આ આહાર પચ્યું હતું, પિત્તશામક હતા, છતાં પણ ભગવાને તે આહાર લાવવાની ના પાડી હતી, કારણ કે રેવતીએ તે આહાર મહાવીર ભગવાનને નિમિત્ત બનાવ્યું હતું, તે કારણે તે આધાકર્મ આદિ દેથી દૂષિત હતા. પ્રાસુક એવાણીય ભેજ્ય પદાર્થને પિતાના આહાર રૂપે ગ્રહણ કરનાર મુનિજનોને બે જ ગતિએ પ્રાપ્ત થાય છે-(૧) મોક્ષગતિ, (૨) વૈમાનિક દેવગતિ. ભગવાન મહાવીરને મોક્ષગતિ અવશ્ય પ્રાપ્ત થવાની હતી. માંસાહાર કરનાર જીવ તે અવશ્ય નરકગતિમાં જ જાય છે. સ્થાનાંગસૂત્ર આદિ આગમશાસ્ત્રોમાં ભગવાને પોતે જ એવું પ્રતિપાદન કર્યું છે કે “જે જીવ માંસાહારી હોય છે, તે નરકગતિમાં જ જાય છે.” જે આ પ્રકારની વાત નિશ્ચિત હોય, તે ભગવાન મહાવીર સ્વામી પિતે જ માંસાહાર કરે, એવી વાત જ કેવી રીતે સંભવી શકે ? સ્થાનાંગસૂત્રમાં ચોથા સ્થાનમાં એવું કહ્યું છે કે“ઘરડું હું ગાવા ને ફચત્તાપતિ તંગ-(૨) મહારમચાણ, (૨). મહાપરિવાઘાણ, (૩) વંવરિયાળ, (૪) કુણિમાળ” આ પ્રકારનું કથન પપાતિક આદિમાં પણ કર્યું છે. વૃત્તિકારે સ્થાનાંગના ત્રીજા સૂત્રમાં નવમાં સ્થાનમાં પૂર્વોકત આ પદને ફલાઈક રૂપે જ પ્રતિપાદિત કર્યું છે, તેથી આ પદને (કપાતશરીરને) બીજો અર્થ (કૂકમાંડ ફલ રૂ૫ અર્થ જ) માન્ય કરી શકાય એવે છે, એમ સમજવું જોઈએ સ્થાનાંગસૂત્રની ટીકામાં એવું કહ્યું छ -“ ततो गच्छत्वं नगरमध्ये तत्र रेवत्यभिधानया गृह पत्न्या मदर्थ द्वे कूष्माण्डफलशरीरे उपस्कृते, न च ताभ्यां प्रयोजनम् तथा अन्यदस्ति तद्गृहे परिवासितं मार्जाराभिधाजस्य बायोनिवृत्ति कारकं कुक्कुटमांसकं-बीजपूरक कटाहमिચર્થ-તાર તેર ન પ્રથા નમ્' આ પ્રકારનું કથન સ્થાનાંગસૂત્રના નવમાં સ્થાનમાં કરવામાં આવ્યું છે. (૪) માજર શબ્દની અપેક્ષાએ સ્પષ્ટીકરણ– જ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં વૃક્ષાધિકા૨ માં “ વધુ ગમઝાર રૂરીયાધા” ઈત્યાદિ, વાક્ય આવ્યું છે. આ વાક્યમાં “ મા ર” પદનો અર્થ વનસ્પતિવાચક જ પ્રતિપાદિત થયો છે. વળી આ સૂત્રના ૨૧માં શતકમાં આવેલા “ અમરોયાબહતિg કેનniળ-ધુ વોરામ ઝારવત્તિયા” આ વાકયમાં પણ માજર શબ્દને અર્થ વનસ્પતિ રૂપ જ કરવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨ ૨૪
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy