SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ દૂરણ પો” ત્યાં જઈને તેમણે ઘણા મોટા અવાજે હિબક ભરી ભરીને રડવા માંડ્યું. “મજ્ઞો ! ત્તિ સમળે માવં મહાવીરે તમને નિષથે કામરેડ્ડ” “હે આર્યો !” આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિથાને આ પ્રમાણે કહ્યું “સ્વયં સારો ! મનં પ્રવાહી પી ના અનારે ઘરમણ તંગ પર્વે માળિયર્થ, પળે ” હે આ સિંહ નામના એક અણુગાર, કે જેઓ મારા અંતેવાસી છે, જેઓ પ્રકૃતિભદ્ર છે. ઉપશાન્ત પ્રકૃતિવાળા છે, જેમના કોધ, માન, માયા, અને લેભરૂપ ચારે કષા અત્યંત પાતળા પડી ગયા છે, જેમાં નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠ કરી રહ્યા છે, તેઓ મારા આ ગાતકની વાત જાણીને માનસિક દુઃખથી વ્યાપ્ત થઈ ગયા છે. તેઓ આતાપના ભૂમિ પરથી નીચે ઉતરીને માલુકા કક્ષની અંદર પ્રવેશ કરીને ખૂબ જ મોટેથી હિબકાં ભરી ભરીને રડી રહ્યા છે. તેં જછ f બન્નો ! તુમે સહં જળri સ” તે છે આ ! તમે તેની પાસે જાઓ અને તે સિંહ અણુ ગારને મારી પાસે બોલાવી લાવે. “તg of ते समणा निग्गंथा समणेण भगवया महावीरेण एवं वुत्ता समाणा समणं भगवं કવિ વરિ, વસંતિ” મડાવીર પ્રભુએ જ્યારે તે પ્રમાણુ નિગ્રંથોને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમણે તેમને વંદણા કરી અને નમસ્કાર કર્યા. “વંપિત્ત, नमंसित्ता, समणस्स भगवओ महावीरस्स तियाओ सालकोट्रयाओ चेइयाओ पडिfમંતિ” વંદણાનમસ્કાર કરીને તેઓ મહાવીર પ્રભુ પાસેથી વિદાય થયા અને શાલકે કડક ચૈત્યમાંથી બહાર નીકળ્યા. “પત્તિનિમિત્તા ગેર માસુચારણ નેગેટ સી મારે તેને કારરતિ” બહાર નીકળીને તેઓ માલુકાકક્ષ વનમાં, જ્યાં સિંહ અણગાર વિરાજમાન હતા, ત્યાં ગયા. “ રવારિકા સી ખT Uવં વાણી” ત્યાં જઈને તેમણે સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું-“સી, ધારિયા સાવૅતિ” હે સિંહ ! તમને ધર્માચાર્ય મહાવીર ભગવાન બોલાવે છે. “ત્તા છે શીરે અછાળા તમને નિષે િસદ્ધિ માસુયાજીરાવો પરિનિરણમg” ત્યારે તે સિંહ અણગાર તે શ્રમણ નિગ્રંથોની સાથે જ માલુકાકક્ષ વનમાંથી બહાર નીકળ્યા. “. निक्खमित्ता जेणेव सालकोटुए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव કાર” ત્યાંથી નીકળીને તેઓ શાલકાષ્ઠક ચૈત્યમાં આવીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા, ત્યાં પહોંચી ગયા. “વવાછિત્તા સમi માં મારી લઘુત્તો લાવાળાથoi ત્યાં જઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણ કર્યું. “વરિત્તા કા કg શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૧ ૩
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy