SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ गोसाला ! तुम मए चेव पव्याविए जाव मए चेव बहुस्सुई कए, मम चेव મિદ વિહિાજો” હે ગોશાલક ! તારી તે વાત જ જુદી છે. તે મારી પાસે જ પ્રવજ્યા લીધી છે, મારી પાસે જ તું મુંડિત થયે છે, મેં જ તને શિષ્ય રૂપે અંગીકાર કરે છે, મેં જ તને શિક્ષિત કર્યો છે, અને શ્રતને અભ્યાસ કરાવીને મેં જ તને બહુશ્રુત (ધર્મગ્રંથોમાં પારંગત) બનાવે છે. છતાં પણ તું મારી વિરૂદ્ધ આચરણ કરી રહ્યો છે. તે મા વં જોવા ! જાવ તો અન્ના” તેથી, હે ગે શાલક ! તું મારી સાથે એ વર્તાવ ન કર હે શાલક! મારી સાથે એ વ્યવહાર કરે તે તારે માટે ઉચિત નથી, કારણ કે તું એજ ગોશાલક છે, તું અન્ય ગેપાલક નથી. “સઘળે છે જaછે મંઢિપુરે समणेणं भगवया महावीरेणं एवं वुते समाणे आसुरत्ते, तेयासमुग्याएणं समोहન” જયારે શ્રમણ ભગવાન મહાવીરે સંખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમના પ્રત્યે તે ક્રોધથી પ્રજવલિત થઈ ગયા, રૂણ, કુદ્ધ, કુપિત થઈને તેણે દાંત વડે હઠ કરડવા માંડયા અને ધુંવાવા થઈને તેણે પિતાની જાતને તેજલેશ્યા સમુદુઘાતથી યુકત કરી. “સોશિરા રાષ્ટ્રવચારું પોત” પછી તે સાત આઠ ડગલા પાછા હઠ. “=ોલક્ષિત્તા સમાણ માકો કહાવીર વહાણ જીવહિ વેચે રિલિર” પાછા હઠીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને મારી નાખવા માટે પોતાના શરીરમાંથી તેશ્યા છેડી. બન્ને કા નામ વાઢિયા વા, વાવમંદિરિચારૂ વા, સેસિ વા, કૃત્તિ જા, શંમંતિ વા, શુમંતિ વા, નાગરિકનમાળી વા નિશારિકામાળી વા, સા ાં તરંથ નો મ, નો રૂમજેમ વાત્કાલિકા વચ્ચે વચ્ચે થંભી જઈને વાતે વાયુ, અથવા વાતમંડલિકા-ગાળાકારમાં જે પવન થાય છે તે-વંટેળીએ, તે પર્વત પર, દિવાલ પર, સ્તંભ પર કે સ્તુપ પર ખલિત થઈને અથવા ત્યાંથી પાછી ફરી જઈને, તે પર્વતાદિ પર સહેજ પણ પ્રભાવ પાડી શકતી નથી અને વિશેષ પ્રભાવ પણ પાડી શકતી નથી, “gણામેલ गोसालस वि मंखलिपुत्तस्स तवे वेए समणस्त भावओ महावीरस्म वहाए વીરાંતિ નિમિત્તે સtiળે તરથ નો મરૂ, તો પથામરૂ” એજ પ્રમાણે સંખલિપુત્ર ગોશાલકના દ્વારા શ્રમણ ભગવાન મહાવીરને મારવાને માટે જે તપજન્ય તેજલેશ્યા પોતાના શરીરમાંથી છોડવામાં આવી હતી, તે શ્રમણ ભગવાન મહાવીર પર શેડ કે ઝાઝે પ્રભાવ પડી શકી નહીં. “બંધિ ત્તિ જેરુ, વરિતા જાવાળિયાદિi ” તેણે માત્ર ગમનાગમન જ કર્યો. તે જગ્યાએ મહાવીર પ્રભુની પ્રદક્ષિણા કરી. “રિત્તા રેહા સુતારા” પ્રદક્ષિણા કરીને તે ઉપર આકાશ તરફ ઉછળી. “જે થં તો ઘર શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૮૯
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy