SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ' તેત્તા પવ' વચારી'' ત્યાં જઈને તેમણે ગૌતમાદિ શ્રમણ નિયથાને મેલાવીને આ પ્રમાણે કહ્યુ “ વ લહુ લગ્નો ! મુજ્ઞમળપળનધિ ભ્રમળેળ અવળ્યા महावीरेण अन्भणुष्णाए समाणे स्वावत्थीए नयरीए उच्चनीय तंचेव सव्व जाव નાચવુત્તરÆ ચમટ્ટુ પરૢિફ્િ” “હું આર્યોં ! હું શ્રમનિપ્રથા ! છઠ્ઠની તપસ્યાના પારણાને દિવસે મહાવીર પ્રભુની આજ્ઞા લઈને હું... શ્રાવસ્તી નગરીમાં ગયા, ત્યાં ગેચરીને નિમિત્તે ઉચ્ચ, નીચ અને મધ્યમ કુળમાં ભ્રમણ કરતા કરતા હાલાહલા કુભકારિણીની દુકાન પાસેથી નીકળ્યા, ગેાશાલકે મને જોયા, ,” ઈત્યાદિ કથનથી લઈને સમસ્ત પૂકિત “ જઈને જ્ઞાતપુત્ર મહાવીરને કહી દે, '' અહીં સુધીનું' કથન આનંદ સ્થવિરે ગૌતમાદિને કહ્યુ “ત माणं अजो ! तुब्भे केइ गोपालं मंखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोઙ, ઞાય મિષ્ટ નિવૃત્તિવને ” તેથી હું આપ્યું ! હુ શ્રમણ નિશ્રયે! ! તમારામાંથી કાઈ પણ શ્રમનિગ્રંથે ગેચાલક મ’ખલિપુત્રની સાથે ધમસબધી પ્રતિનેાદનાની અપેક્ષાએ-ગાશાલકના મતની વિરૂદ્ધના વચનેા દ્વારાતેની સાથે વાદવિવાદ ન કરવા ધમસંબંધી પ્રતિસારણાની અપેક્ષાએ–તેના મતની વિરૂદ્ધમાં તેને અથ નું સ્મરણ ન કરાવે, તેની વિરૂદ્ધ પડીને વાદવિવાદ ન કરે, તથા ધમસબંધી તિરસ્કાર રાખીને કાઈ એ તેને તિર સ્કાર કરવા નહીં, કારણ કે મખલિપુત્ર ગેાશાલક શ્રમણનિયથાની સાથે આ સમય ખિલકુલ મિથ્યાત્વ પરિણતિથી યુકત થઈ ગયા છે. સૂ૦૧૧|| “ નાવ ૬ નંગાળ થેરે જોયાનું પ્રમળાળ નિયાનું ’” ઈત્યાદિ——— ટીકા —ત્યાર આદ શુ અન્તુ તે હવે પ્રકટ કરવામાં આવે છે— " जाव चणं आणंदे थेरे गोयमाईण समणाणं निग्गंथाण एयमट्ठ परिकहेइ " જ્યારે આનંદ સ્થવિર ગૌતમાદિ શ્રમણ નિગ થેાને પૂર્વાંકત મહાવીરના આદેશ રૂપ અર્થ કહી રહ્યા હતા, “ તાવ જૂ ળ છે શોલારે મલહિપુત્તે ફાટાફાર્ ઠુંમારીદ્યુંમારાવળાલો પત્તિનિલમર્ ' ત્યારે જ મખલિપુત્ર ગેાશાલક, હાલાહલા કુંભકારિણીની દુકાનમાંથી બહાર નીકળ્યે, “દ્ધિનિમિત્તા आजीवियसंघसंपरिवुडे महया अमरिसं वहमाणे सिग्धं, तुरियं जाव सावत्थि નર્યારે માં મજ્ઞેળ નિપજીરૂ ” જેવા તે ત્યાંથી નીકળ્યે કે આજીવિકસ'ઘે પણ તેને ઘેરી લીધા, આ પ્રકારે આજીવિક્રસંધથી સ'પરિવ્રુત થઈને, ઘણા જ અમર્ષ (ઈ ભાવથી)થી સંતપ્ત દશામાં, ઘણી જ શીઘ્ર, ત્વરાવાળી ગતિથી, શ્રાવસ્તી નગરીની વચ્ચે થઈને તે નીચૈ " निम्गच्छित्ता जेणेव कोट्ठए चेइए, जेणेण मणे भगव महावीरे ते व उवागच्छइ ” ત્યાંથી નીકળીને તે ફાક ચૈત્યની તરફ આગળ વધ્યે તે ચૈત્યમાં પ્રવેશ કરીને તે શ્રમણ ભગવાન મહાવીર પાસે ગયા. “કષ્ઠિ સમળસ મળવો મહાવીરસ્વ ગપૂલામ'ને ફિચા, સમળ' મળવ`મહાવીર ચાલી'' ત્યાં પહાંચીને તેમનાથી દૂર પણ નહી', અને બહુ સમીપ પણ નહીં એવા સ્થાને ઊભા શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૧૭૫
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy