SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ . 64 ખંધ, એકેન્દ્રિયૌદારિક શરીર પ્રયેાગ મધ, આ બધા ખધંધાનું પ્રતિપાદન આ ઉદ્દેશકમાં કર્યુ છે. ઔદ્યારિક શરીર પ્રયાગ બંધ, કયા કર્માંના ઉદયથી થાય છે, ” એવા પ્રશ્ન અને તેના ઉત્તર~~ એકેન્દ્રિયૌદાશ્તિ પ્રયાગ અધ, પ`ચેન્દ્રિયૌદારિક શરીર પ્રયાગ મધ, મનુષ્યૌદારિક શરીર પ્રયાગ અંધ, ઔદારિક શરીર પ્રયાગમધકાળ, એકેન્દ્રિય, પૃથ્વીકાયિક એકેન્દ્રિય, પંચેન્દ્રિયતિયગ્ ઔદારિક શરીર ખધનુ અ ંતર, એકે ન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધનુ અંતર અને પૃથ્વીકાયિક ઔદારિક શરીર અધનું અંતર, આ બધાનું કથન આ ઉદ્દેષકમાં કરવામાં આવ્યું છે. ઔદારિક શરીરના સખંધક દેશખધક અને અખંધકાના અલ્પ બહુત્વનું કથન. વૈક્રિય શરીર પ્રયાગબધના પ્રકારાનું કથન. એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધ, વાયુકાયિક એકેન્દ્રિય શરીર પ્રયાગખધ હોય છે કે તેનાથી ભિન્ન ( જુદા પ્રકારના ) એકેન્દ્રિય શરીર પ્રયાગમધ હાય છે ? એવા પ્રશ્ન, અને તેના ઉત્તર. “ વૈષ્ક્રિય શરીર પ્રયાગબંધ કયા કર્મીના ઉદયથી થાય છે ? ” એવા પ્રશ્ન અને તેના ઉત્તર. વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધને વિષે પ્રશ્ન. નૈરયિક વૈક્રિયશરીરપ્રયાગમધ, અને તિયગ્યેાનિક વૈક્રિય શરીર પ્રત્યેાગ ખધ વિષયક પ્રશ્ન અને ઉત્તર. વૈક્રિય શરીર પ્રયાગબંધ દેશબધ છે કે સ અધ છે, એવા પ્રશ્ન અને ઉત્તર. વૈક્રિય શરીર પ્રયાગમધના કાળનું કથન, વાયુકાયિકના વૈક્રિય શરીર પ્રયાગબંધના કાળનું કથન‘ રત્નપ્રભા નૈયિકાના વૈક્રિય શરીર પ્રત્યેાગબંધના કાળનું કથન, વૈક્રિય શરીર પ્રયાગ અધના અંતરનું કથન, વાયુકાયિક વૈક્રિય શરીર પ્રત્યેાગબધના અંતરનું કથન, તિક્ પ'ચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયાગમધના અંતરનું કથન, અસુરકુમાર, નાગકુમાર, યાવત્ સહસ્ત્રાર દેવેશમાં સબન્ધ અને દેશબંધના અંતરનુ` કથન, આનત દેવલાકના દેવાના વૈક્રિય શરીર પ્રયાગબંધના અંતરનું કથન, ત્રૈવેયક કપાતીત અને અનુત્તરૌપપાતિકના અલ્પ-મહુત્વની વક્તવ્યતા, આહારક શરીર પ્રયાગમધના પ્રકાર વિષેના પ્રશ્ન મનુષ્ય સિવાયના જીવાને આહારક શરીરખધ થાય છે કે નહીં, એવા પ્રશ્ન અને તેના ઉત્તર. અહારક શરીર પ્રત્યેાગમ ધ કયા કર્મના ઉદયથી થાય છે, એવા પ્રશ્ન અને તેના ઉત્તર. દેશખન્ય, સર્વાંગન્ધ, આહારક શરીર પ્રયાગમધના કાળ, અંતર, તથા દેશમન્ધક, સબન્ધક અને અમન્ધકોની અલ્પમર્હુત્વ વક્તવ્યતાનું કથન. તૈજસ શરીર પ્રયાગબન્ધ એકેન્દ્રિયથી લઇને પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ પન્તના તૈજસ શરીર પ્રયાગખંધ કયા ક્રમના ઉત્ક્રયથી થાય છે? દેશખન્ય અને સબન્ધ છે કે નહીં ? સબન્ધ નથી. તેજસ શરીર પ્રયાગખન્ય કાળ અને તેજસ શરીર પ્રચાગબધના અતરનું કથન. કાણુ પ્રયાગમધ-જ્ઞાનાવરણીય કાણુ શરીર પ્રચોગમ ધ કયા કર્મના ઉદયથી થાય છે એવા પ્રશ્ન-દનાવરણીય કારણુ શ્રી ભગવતી સૂત્ર : ૭ ૫૪
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy