SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ - ગૌતમ સ્વામીને પ્રશ્ન- “શરૂ રાણા મા સરીરાયgો પરિણg, હિં. મજુસ્સાદામાલ રાયપૂગોપરિબg. હે ભદન્ત ! જે દ્રવ્ય આહારક મિશ્રશરીરકાયપ્રયોગથી પરિણત થાય છે? તે શું મનુષ્યના આહારક મિશ્રશરીરકાયપ્રયોગથી પરિણુત થાય છે? કે અમનુષ્યના આહારક મિશ્રશરીરકાયપ્રયોગથી પરિણત થાય છે ? उत्तर- ‘एवं जहा आहारगं तहेव मीसगंपि निरवसेसं भाणियन्वं' હે ગૌતમ! આહારક શરીરના વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આહારક મિશ્રશરીર વિષે પણ સમસ્ત કથન સમજવું. એટલે કે આહારક મિશ્રશરીરકાયપ્રગ પરિણત દ્રવ્ય મનુષ્યના આહારક મિશ્રશરીરકાયપ્રયોગથી પરિણુત થાય છે, તે અમનુષ્યના આહારકમિશ્રશારીરકાયપ્રગથી પરિણત થતું નથી. આ પ્રકારનું આ પાંચમું દંડક છે. જે સૃ. ૧૭ | નરૂ શર્મા રસાયણોrify ઈત્યાદિસૂવાથં- (બરૂ વેક્સાસરીજા પગોળવળg, િવિય - सरीरकायप्पओगपरिणए जाव पंचिंदिय कम्मासरीर जाव परिणए ?) હે ભદન્ત ! જે દ્રવ્ય કામણશરીરકાયપ્રયોગથી પરિણત થાય છે. તે શું એકેદ્રિ જીવોના કામણશરીરકાથપ્રયોગથી પરિણુત થાય છે? કે પંચેન્દ્રિય પર્યન્તના જીવોના કામણ શરીરકાયયોગથી પરિણત થાય છે? “નામ” હે ગૌતમ! (નિંતિ વારकायप्पओग. एवं जहा ओगाहणसंठाणे कम्मगस्स भेदो - तहेव इहावि जाव पज्जत्त सबसिद्ध अणुत्तरोववाइय जाव देवपंचि दिय कम्सासरीरकायप्पओग પરિng, ગવ નર સદાસિદ્ધ પુ. નાવ વરણા વ) હે ગૌતમ ! તે દ્રવ્ય એકેન્દ્રિયના કામણ શરીયકાયપ્રયોગથી પણ પરિણત થાય છે, આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન પદમાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે, તે પ્રમાણે અહીં પણ સમજવું. “તે દ્રવ્ય પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરપપાતિક દેવપંચેન્દ્રિયના કામણ શરીરકાયયોગથી પણ પરિણત થાય છે અને અપર્યાપ્તક સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવ પંચેન્દ્રિયના કામણ શરીરકાયોગથી પણ પરિણત થાય છે,” અહીં સુધી સૂત્રપાઠ ગ્રહણ કર. જ ટીકાથ – આ સત્ર દ્વારા ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કમિણશરીરકાયપ્રગ પરિણત દ્રવ્ય વિષે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- “નg Hસરજાયgपरिणए, कि एगि दिय कम्मासरीरकायप्पओगपरिणए जाव पंचिंदिय ઝાલર વાવ બિv?” હે ભદન્ત ! જે દ્રવ્ય કામણશરીરકાયપ્રયોગથી પરિણત હોય છે, તે શું એકેન્દ્રિયના કાર્મણશરીરકાયપ્રયોગથી પરિણત થાય છે? કે હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રય અથવા પંચેન્દ્રિયના કાર્માણશરીરકાયમયેગથી પરિણત થાય છે? ઉત્તર – “જોયા!” હે ગૌતમ “જિંદિર મારીરાયોરિng.” તે દ્રવ્ય એકેન્દ્રિયના કામણ શરીરકાયપ્રયોગથી પણ પરિણત થાય છે, “ બg રોનાલંદા મા મે વ રૂાર” આ પ્રમાણે જેવી રીતે પ્રજ્ઞાપના સુત્રના અવગાહના સંસ્થાન પદમાં કાણશરીરકાયપ્રગના ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એવું જ તેમના ભેદનું કથન અહીં પણ સમજવું. પ્રજ્ઞા પના સૂત્રના ૨૧ માં પદમાં કહ્યું છે કે- “વફંદ્રા જન્માક્ષરરાયજાuિrg , gj ઑફેલિય, વરિ વિર” ઇત્યાદિ “તે દ્રવ્ય હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના કામણશરીરકાયપ્રયોગથી પણ પરિણત હોય છે.' આ પ્રશ્નોત્તરે ત્યાંથી જોઈ લેવા. 'जाव पज्जत्त सव्वट्ठसिद्ध अणुत्तरोववाइय जाव देवपचिंदिय कम्मासरीर શ્રી ભગવતી સૂત્રઃ ૬ ૫૭
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy