SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરકાયપ્રયોગ પરણિત દ્રવ્ય કેન્દ્રિય ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગથી પરિણત પણ હોય છે, અને દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગ પરિણત પણ હોય છે. જે રીતે દારિક શરીરકાયપ્રયોગને અનુલક્ષીને આલાપક કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે ઔદ્યારિક મિશ્રશરીરકાયપ્રયોગ પરિણતની સાથે પણ આલાયક કહે જોઈએ. “ નગર પરન્તુ વિશેષતા એટલીજ છે કે ઔદાસ્કિ મિશ્રશરીરકાયપ્રયોગ પરિણતના આલાપક બાદર વાયુકાયિક, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચનિક અને ગર્મજ મનુષ્ય, આ ત્રણે પર્યાપ્તક અને અપર્યાપ્તકે વિષે કહેવા જોઈએ. તથા એ ત્રણ પ્રકારના સિવાયના બાકીના અપર્યાપ્તકના જ ઔદારિક મિશ્રશરીરકાયપ્રેગ પરિણતનો આલાપક કહેવું જોઈએ. તથા જેવી રીતે ઔદારિક શરીરકાયપ્રયોગથી પરિણત પુદ્ગલ દ્રવ્યમાં સૂક્રમપૃથ્વીકાયિક આદિને વિષે આલાપક – પાઠ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે ઔદારિક મિશ્રશરીરોગથી પરિણત પુદ્ગલ દ્રવ્યને પણ આલાપક કહેવું જોઈએ. પરંતુ અહીં તે આલાપકમાં એટલીજ વિશેષતા છે કે ત્યાં બધાં પર્યાપ્તક, અપર્યાપ્તક સૂક્ષમપૃથ્વીકાયિક આદિ જીવનું કથન કર્યું છે, પણ અહીં બાદર વાયુકાયિક, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચનિક, અને ગર્ભજ મનુષ્ય આ ત્રણ પ્રકારના જીવને જ પર્યાપ્તક અપર્યાપ્તક પ્રહણ કરવામાં આવ્યા છે. બાકીના બધાં જીવોને ફકત અપર્યાપ્તક જ ગ્રહણ કરવામાં આવેલ છે. તેનું કારણ એ છે કે બાદર વાયુકાયિક આદિકમાં બને અવસ્થાઓમાં (પર્યાપ્તક અને અપર્યાપ્તક દશામાં) જ વૈકિયશરીરનો આરંભ થવાથી ઔદારિક મિશ્રશરીરકાયDગની ઉપલબ્ધિ થાય છે. પરંતુ બાકીના જીવોમાં ફકત અપર્યાપ્તક દશામાં જ ઔદારિક મિશ્રશરીરકાયદૃગની ઉપલબ્ધિ (પ્રાતિ) થાય છે. બીજું દંડક સંપૂર્ણ છે સૂ. ૧૪ નર વેરિત્રાણી જાયgવોપરિy ઈત્યાદિસુવાથ– Gરૂ વેચાયોruor, f gઈહિર વેરવા સીર જાત્ર gિ ?) હે ભદન્ત ! જે દ્રવ્ય ક્રિયશરીરકાયમયેગથી પરિણત હોય છે, તે શું એકેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રોગથી પરિણત હોય છે? કે પંચેન્દ્રિય પર્યન્તના વૈક્રિયશરીરકાયપ્રયોગથી પરણિત હોય છે? (જોશમાં !) હું તમ ! ( વિર ગાવ પરિણા વા, વિંવિદ ના પરિણgar) તે દ્રવ્ય એકેન્દ્રિયના વૈક્રિયશરીરકાયમયેગથી પણ પરિણત હોય છે, દીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રયાગથી પણ પરિણત હોય છે. (વરૂ િિક્રય નાર પરિકg . વારાફ નિલિય ના પરિણg, પ્રવાસવદાફા જિય ગાત્ર પરિણg?) જે તે એકેન્દ્રિયના વૈક્રિયશરીરકાયપ્રયોગથી પરિત હોય છે, તો શું તે વાયુકાયિક એકેન્દ્રિય ના વૈકિયશરીરકાય પ્રવેગથી પરિણત હોય છે, કે જે અવાયુકાયિક એકેન્દ્રિય છે તેમના વૈકિયશરીરકાયપ્રયોગથી પરિણત હોય છે? (જયના) હે ગૌતમ! વારાફર વિર નાવ પરિકg, નો ગવાકાશ જાવ ઉરિણ) તે દ્રવ્ય વાયુકાયિક એકેન્દ્રિયશરીરકાયયેગથી પરિત હોય છે, અવાયુકાયિક એકેન્દ્રિયના કિયશરીરકાયપ્રયોગથી પરિણુત હોતું નથી. (gui fમi ના ગ્રાસંદા વિશે સરા મણિશં તુ રૂદ રિ મળવદ) આ રીતે આ અભિલાપ દ્વારા પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન પદમાં વૈકિય શરીર વિષે જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૬ ૫૨
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy