SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ “માળો પેન્ના' ઇત્યાદિ શબ્દાર્થ––“માળો ઇ લુન્ન-જમાનો ન ૩ ' લાકડી વિગેરેથી મારવા છતાં પણ સાધુએ ક્રોધ કરે નહીં “ કુમાળો 7 સંગ -વચારો જ સંવર તથા કેઈએ ગાળ વિગેરે કઠોર શબ્દો કહ્યા હોય તે પણ સાધુએ કોધ કરે ન જોઈએ. તેમજ મનમાં સૉષ પણ ન કરવું. “કુમળે મદિરારિબા-૪ના કારણે પણ પ્રસન્નતા પૂર્વક તેને સહન કરવાં જ ૪ જોહા રે ન ર જોઢા ત’ તથા કોલાહલ પણ કરવો નહીં ૩૧ અન્વયાર્થ–-મુનિને દંડા વિગેરેથી તાડન કરવામાં આવેલ હોય તે પણ તેમણે ક્રોધ કર નહીં દુર્વચન બોલવામાં આવે તે પણ કાપ કરવો નહીં. વિરૂદ્ધ ભાષણ કરવું નહિં પરંતુ પ્રસન્ન મનથી તેને સહન કરી લેવું. કલાહલ પણ કરવો નહીં. ૩૧ ટીકાર્થ–--સાધુને કોઈ દંડા, ઠોંસા અથવા થપ્પડ મારીને આઘાત પહે ચાડે, તે તેણે ક્રોધ કરે નહીં જે કંઈ નિંદાકારક વચને બોલીને આક્ષેપ કરે, તે પણ તેના પર છે, કરે ન જોઈ છે. અર્થાત નિંદેજનક વચને સાંભળીને પણ તે વચને બોલનારાઓ ઉપર ક્રોધ કરે નહીં. પ્રસન્નભાવથી તે સઘળું સહન કરી લે. ઠંડા પડવાથી અથવા નિંદાવાળા વચને સાંભળવાથી કોલાહલ કરે નહીં, સારાંશ એ છે કે કદાચ કેઈ સાધુ પર દંડા વિગેરેને પ્રહાર કરે અર્થાત્ મારે અથવા તેની નિંદા કરે તે સાધુએ સમભાવથી તેને સહન કરવી. તે માટે કેલાહલ-બૂમાબૂમ ન કર. ૩૧ “ જાને ન પજેલના” ઈત્યાદિ. શબ્દાર્થ—--દધા પ્રાપ્ત થયેલા “મે-માન’ શબ્દાદિ કામગોને ર પથેના- પ્રાર્થ' સાધુએ ઈચ્છા કરવી નહીં ‘ણ વિવે દિપ-gવં વિવેગાચાર:' એમ કરવાથી વિવેક કહેવાય છે. “રચા-લા’ સર્વકાળ “સુદ્ધા– શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ [૩૦
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy