SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ‘રવા પાત્ર ઈત્યાદિ શબ્દાર્થ– મુળી-મુનિ' સાધુ “દવારં-વરવાર પુરીત્સર્ગ-શરીરમલત્યાગ “સવ-પ્રવvi પેશાબ “રિણપુ જે-રિસેષુ ત લીલેરી વનસ્પતિમાં ન કરે. “arટુ-પંઢર' બી વિગેરેને ખસેડીને “વિચળ વારિવિરેન વારિ’ અચિત્ત પાણીથી પણ “વારૂ વિ-વિ’િ કેઈ પણ સમયે નામેના-નવાર’ આચમન ન કરે. ૧લા અવયાર્થ–બીજ વિગેરે અસ્તિકાય પર મુનિ ઉચ્ચાર પ્રસ્ત્રવણ (મળ-મૂત્ર) ને ત્યાગ ન કરે અને બી વિગેરેને હટાવીને અચિત્ત જલનું કદાપિ આચમન ન કરે. છેલ ટીકાર્ય–જીનવચનનું મનન કરવાવાળા મુનિએ બીજ વિગેરે વનસ્પતિ પર અથવા તેનાથી યુક્ત સ્થાન પર ઉચ્ચાર (મલત્યાગ) અને પ્રવિણ (પેશાબ) કરે નહીં. બીજ, લીલા ઘાસ વિગેરેને હટાવીને અથવા ઉખાડીને અચિત્ત જળથી કોઈ વાર આચમન પણ કરવું નહીં- કોગળા કરવા નહિં. ૧લા “TS' ઇત્યાદિ શબ્દાર્થ –qડમ-ડમ બીજાના પાત્રમાં અર્થાત્ ગૃહસ્થના વાસણમાં જા િળ મું-વિનિ મુનીર’ સાધુ અન અથવા પાણીને કોઈ પણ સમયે ઉપભોગ ન કરે. “ોરેન્ટો રિ-વેaોડ’ વસ્ત્ર રહિત હોય તે પણ વલ્વે- ' પારકાના અર્થાત્ ગૃહસ્થના વસ્ત્રોને ન લે. “રં–ત્તર આ વાતને “વિન્ન-વિદ્વાન વિદ્વાન મુનિ “પરિગાથા-પરિણાનીયા જ્ઞપરિજ્ઞાથી સંસાર ભ્રમણના કારણે રૂપ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે છે અન્વયાર્થ–સા ધુએ ગૃહસ્થના પાત્રમાં કદાપિ આહાર ન કરે. અને ગૃહસ્થના પાત્રમાં વસ્ત્ર ધાવા નહીં. વસ્ત્ર રહિત હોય તે પણ ગૃહસ્થના ઓને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩ ૧૯
SR No.006407
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages233
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy