SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી રીતે ચાખાનું બીજ યવના અંકુરે ઉત્પન્ન કરી શકતું નથી પણ ખાજ ઉત્પન્ન કરી શકે છે–તે જેમ જ ઉત્પન્ન કરી શકતું નથી. એજ પ્રમાણે પ્રત્યેક પદાર્થ નિયત ફલ જ દેનાર હોય છે-નિયત ફળ સિવાયના અન્ય ફળની આશા રાખનારને નિરાશા જ સાંપડે છે. ગાથા જા ઉપસંહાર–“જે રિતિ” ઈત્યાદિ– શબ્દાર્થ વિસરિઝનમાવના-વિજિલ્લા સમાપના” આ સંયમનું પાલન હું કરી શકીશ અથવા કરી શકીશ નહિં? આ પ્રકારને સંદેહ કરવાવાળા પંથ- રિચા-થાનં ર ૩ોવા માગને ન જાણુવા વાળા વા દિહળો-વઢચરિતા સંગ્રામમાં ખાડા વગેરેનું અન્વેષણ કરવાવાળા કાયર પુરૂષના સમાન “વહૈિદંતિ–રૂવૅ પ્રતિત્તિ આ પ્રકારનો પૂર્વોક્ત રીતથી સંયમમાં કાયર પુરૂષ વિચાર કરે છે. આપા સૂત્રાર્થ—અમે સંયમનું પાલન કરી શકશું કે નહીં, આ પ્રકારને સંદેહ રાખનારા, તથા મેક્ષના માર્ગે આગળ વધવાને અકુશલ કાયર લેકે, સંગ્રામને સમયે પિતાની રક્ષા નિમિત્ત દુર્ગમ સ્થાનની ગવેષણ (શેષ) કરનારા કાયરોની જેમ, પૂર્વોક્ત પ્રકારે વિચાર કરે છે. પા ટીકાર્યું–જેઓ વિચિકિત્સાથી યુક્ત હોય છે એટલે કે અમે સંયમનું પાલન કરી શકશે કે નહીં, આ પ્રકારના સંશયથી ગ્રસ્ત લોકે, તથા સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રત રૂપ મેક્ષમાર્ગના વિષયમાં અકુશલ લેકે, એટલે કે સમ્યગદર્શન આદિથી મોક્ષની પ્રાપ્તિ થશે કે નહીં, એવી શંકા સેવનારા અજ્ઞાની લેકે જિવન નિર્વાહને નિમિત્ત, અષ્ટાંગ નિમિત્તરૂપ રક્ષા સ્થાનની શોધ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે ભીરુ માણસે સંગ્રામમાં પ્રવેશ કરતા પહેલાં જ છુપાઈ જવાનાં દુર્ગ, ગુફા, ખાઈએ આદિ સ્થાનોની શોધ કરે છે, એ જ પ્રમાણે દીક્ષા ગ્રહણ કરનારા સત્વહીન લેકે એ વિચાર કરે છે કે જે સંયમનું પાલન નહીં કરી શકાય, તે વ્યાકરણ, તિષ આદિ જે વિદ્યા પ્રાપ્ત કરાશે તેના દ્વારા જીવનનિર્વાહ તે જરૂર ચલાવી શકાશે. પા હવે સૂત્રકાર એવું પ્રતિપાદન કરે છે કે સંયમનું પાલન કરવાને માટે શર, મહાપુરુષ કે પ્રયત્ન કરે છે કે ૩ માસ્ટંમિ” ઈત્યાદિ– | શબ્દાર્થ –૩-૪' પરંતુ “જે-જે જે પુરૂષ “નાયા-જ્ઞાતાદ જગત પ્રસિદ્ધ “જૂrgin-gો વીરોમાં અગ્રગણ્ય છે “જે-તે તે પુરૂષ invમાનિ-સંપ્રામા' યુદ્ધને સમય આવી પડેથી ‘ળો વિમુહૂંતિનો શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૪૭
SR No.006406
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy