SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વિર કલપી અથવા જનકપી સાધુ ભિક્ષા લેતા પહેલાં જ વિચાર કરીને કહે કે–જાપત્તિ ના માળિતિ ના હે આયુશ્મન શ્રાવક અથવા હે બહેન ! આ રીતે સંબોધન કરીને કહેવું કે-“ggi તુરં સંતા આ અસંસ્કૃષ્ટ નહીં ખરડાયેલ હાથથી અને ‘સંસજ ગર સંસ્કૃષ્ટ ખરડાયેલ પાત્રથી અથવા “સંસદે વા મળ’ સંસૃષ્ટ-ખરડાયેલ પાત્રથી અને “અરેંજ મળ’ અસંસૃષ્ટ–નહીં ખરડાયેલ પાત્રથી “રિત પરિસિ ' આ પત્રમાં ffiા વા’ અથવા હાથમાં બિરું લાવીને “ત્તિ ઋચાણિ એકઠું કરીને આપે. આમ કહ્યા પછી “ માચT Tચં' એ પ્રકારનું પૂર્વોક્ત સ્વરૂપવાળું અશનાદિ ચતુર્વિધ ભેજન જાતને “સઘં વા ii નારૂન્ના” સાધુ સ્વયં તેની યાચના કરે અથવા ‘રે વારે દિકરા ગૃહસ્થ શ્રાવક જ એ સાધુ સાદેવીને આપે તે આ પ્રકારે પોતે યાચના કરેલ અથવા ગૃહસ્થ સ્વયંઆપેલ અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “સુચ” પ્રાસુક અચિત્ત અને ળિ નાવ એષય-આધાકર્માદિ દોષથી રહિત યાવત્ ગ્રહણ કરવા એગ્ય સમજીને “હાફિઝા’ સ્થવિર કલ્પી કે જનકલ્પી સાધુએ તે આહાર મળેથી તેને ગ્રહણ કર. કેમ કે આવા પ્રકારને આહાર અચિત્ત તથા આધાકર્માદિ દોષ વિનાને હોવાથી સંયમને બાધક થતું નથી. તેથી તેવા આહારને લેવાથી સંયમની વિરાધના થતી નથી. અહીં સંસ્કૃષ્ટ અસંસ્કૃષ્ટ અને સાવશેષ દ્રવ્યની સાથે આઠ ભેગે સમજવા તે પૈકી આઠમો ભંગ નીચે બતાવવામાં આવ્યા પ્રમાણે થાય છે. “સંકટો સ્તઃ ! અge મત્રમ્ નામ્ કૂચ' આ આઠમે ભંગગચ્છથી બહાર નીકળેલા જનકલ્પી સાધુઓને પણ લાગુ પડે છે. અને બાકીના સાત ભંગ તે ગ૭માં રહેનારા સ્થવિર કપિતા સાધુઓને સૂવાથની હાની વિગેરે કારણોથી થાય છે. તેમ સમજવું કે સૂ. ૧૧૫ . હવે થી પિંડેષણ બતાવવામાં આવે છે – ટીકાર્ય-- “જીવરા ઘરથી સિગા” હવે આ ચેથી પિંડેષણ કહેવામાં આવે છે." ઉમર વા મિજવુળો વા’ તે પૂર્વોક્ત સાધુ અથવા સાધી “TTEાવરું રાત્રે ગૃહસ્થ શ્રાવકના ઘરમાં ભિક્ષાલાભની ઈચ્છાથી “વિદ્ સમાને પ્રવેશ કરીને “નં પુખ પુર્વ જ્ઞાળિકના તેમના જાણવામાં જો એવું આવે કે “વિદુ વા વદુરથે ઘા’ પૌંઆને અથવા અધિક રજવાળીશાળીને અથવા “મુનિ વા’ ભુંજેલા શેકેલા ચોખાને તથા “શું વા’ શેકેલા મમરાને વાવ વાવ વા અથવા યાવત્ ચોખાને કે ચેખાના કણેને “ર વસ્તુ પહિયંતિ’ લેવા છતાં પણ ‘બ છ# ડું જ પશ્ચાત્ કર્મ થશે. “ વાવના અને થોડા જ તુષ વિગેરેને ત્યાગ થશે. આ રીતે અલપ લેપથી લિપ્ત થવાને કારણે તtવાર’ gિgવં વા વદુવં વા’ એ પ્રકારનું અ૫ લેપવાળા પૌઆ વિગેરેને અને અધિક રજકણ વાળા મમરા વિગેરેને અથવા “મુકિન્નાં વા શેકેલા “મંથું વા’ ચેખા વિગેરેને પૂર્વોક્ત કથન શ્રી આચારાંગ સૂત્ર : ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy