SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દગ્ધ ઈંડિલ પ્રદેશમાં “શિzafહંસિ વા જુના અત્યન્ત જીર્ણ થઈ ગયેલા નકામા લોખંડના ઢગલા ઉપર અથવા તુસર સંસિ વા’ છોડાઓના ઢગલા ઉપર અથવા “gોમચરાલિંપિ રા’ સુકા છાણાના ઢગલા ઉપર અથવા “વાવ ઘમય ” યાવત્ આ રીતના બીજા કેઈ નિર્જીવ થંડિલ ઉપર વારંવાર પ્રતિ લેખના કરીને અને વારંવાર પ્રમાર્જના કરીને “વિજ્ઞા” યતના પૂર્વક જ ત્યાં મૂકી દેવું અર્થાત્ ફેંકી દેવું છે સૂ. ૧૦૮ હવે પિંડેષણને જ અધિકાર ચાલતું હોવાથી આકર–ખાણમાં ઉત્પન્ન થનારા મીઠાને ઉદ્દેશીને ભજન વિધિનું કથન કરે છે. ટીકાર્ય- મિવવું વા મિસળી વા’ તે પૂર્વોક્ત સાધુ કે સાધી “વફરું જ્ઞા ગડપતિના ઘરમાં યાવત્ ભિક્ષાલાભની ઈચ્છાથી “વિ સમrળે પ્રવેશ કરીને “રે ૬ gm g કાળિકના તેમના જાણવામાં જે એવું આવે કે “સિયા રે જો મિહદ્ અંત હાદિરિ કદાચ એ સાધુના પાત્રની અંદર કે ગૃહસ્થ શ્રાવકે ‘વિર્લ્ડ વા ઢોળ’ ખાણ વિશેષમાં ઉત્પન | મારુ રૂદ્ર થયેલ બિડનામનું લવણ (મીઠું) અથવા “દિમાં ઘા ઢો” ખાણમાંથી ખોદીને કહાડેલ લવણુ અર્થાત્ સિંધાલુણને “પરિમાપત્તા’ વિભાગ પૂર્વક એકઠું કરીને “ નિટુ ફા” લાવીને આપે તે “agrgr' તેવા પ્રકારનું બિડનમક અગર સિંધાલુણ ઉક્ત રીતે ભાંગીને આપેલ હોય તો તે “ હું પાત્રમાં આપેલ મીઠાને અથવા “જસ્થતિ વા’ ગૃહસ્થ શ્રાવકના હાથમાં રહેલ મીઠાને અથવા “પvયંતિ વા’ ગૃહસ્થના પાત્રમાં જ તે મીઠું હોય તે પણ તે “કાકુશં બળતળિક્ત સચિત્ત હોવાથી અકલ્પનીય અથવા શસ્ત્ર પરિણત થયેલ હોવાથી અચિત્ત હોય તે પણ તે અનેષણીય-આધાકર્માદિ દોષોથી યુક્ત રાવ યાવત્ સમજીને “ના પરિણાફિકના” મળે તે પણ તે સાધુ સાધ્વીએ લેવું નહીં કેમ કે એ રીતનું મીઠું લેવું તે સાધુ અને સાધ્વીને સંયમની વિરાધના થાય છે. અરે બાજૂ રિરિ સિયા’ કદાચ એ સાધુ કે સાધ્વીને તે ગૃહસ્થ શ્રાવક એ રીતનું મીઠું આપી દેતે તંત્ર નાદુરાણ ગાણિજ્ઞા' એ ગૃહસ્થ શ્રાવકને સમીપસ્થ જેઈને “તમાચાર તથાદિન’ સાધુએ તે મીઠાને લઈને એ આપનાર ગૃહસ્થની પાસે જવું અને ‘તથાછિત્તા ત્યાં જઈને “પુદગામેવ શાસ્ત્રોમાં તે લવણ ખાધા પહેલાં કહેવું કે-“કાઉત્તિ વા, માળિત્તિ વા’ હે આયુષ્યનું શ્રાવક! અથવા હે બહેન “મંઝુિં તે કાળયા uિsi' શું તમે જાણીને આ બડનમક અથવા સીંધાલુણ આપ્યું છે વરદુ સનાળી અથવા અજાણુતા જ આવેલ છે? એ પ્રમાણે પૂછવાથી “ ચ મનિષા' તે ગૃહસ્થ શ્રાવક કહે કે “જો રાહુ કે કાળા uિri મેં જાણી જોઈને આ પ્રકારનું મીઠું આપેલ નથી. પરંતુ બનાવ્યા uિm” અજાણતાં જ તે આપેલ છે જેથી “જામં વહુ આવો હે આયુમન્ ભગવદ્ શ્રમણ ! “af fણસિરામિ' હવે હું જાણીને આપને એ મીઠું શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૮૧.
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy