SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મમરા” એકાન્ત સ્થળે ચાલ્યા જવું “piતમવામિત્તા અને એકાન્તમાં જઈને “ખાવાચમહંઢોણ નિટ્રિજ્ઞા' માણસોના અવરજવર વિનાના લેક ન જેવે તે રીતે નિર્જન સ્થાનમાં જઈને “રે ત€ i guવિસિઝ’ તે સાધુ અગર સાધ્વી તે પૂર્વ પરિચિત ગામમાં યથા સમય અર્થાત્ ભિક્ષા લાવવાના સમયે પ્રવેશ કરે “કgવિશિત્તા અને ત્યાં પ્રવેશ કરીને “તથિ હિં કુહિં તે ગામના પૂર્વ પરિચિત વાળાએાના ઘરને છોડીને તેમનાથી બીજા ઘરોમાં “સામાળિ' સામૂહિકરૂપથી પ્રાપ્ત કરવા એગ્ય તથા “સિર્ચ એષણીય–ઉદુગમાદિ દોષ વિનાના તથા “જિં' સાધુના વેષમાત્રથી પ્રાપ્ત થતા અર્થાત્ ઉત્પાદનાદિ દોષ વગરના ઉંgવા' ભિક્ષા રૂપે મળે તેવા અશનાદિ ચતુર્વિધ આહાર જાતને “સિત્તા” યાચના કરીને ગા ગાના ' તેવા પ્રકારને આહાર ઉપગમાં લે. ઉત્પાદના દોષ સેળ પ્રકારના છે. તે આ પ્રમાણે–ા ધાત્રીપિંડ ૧ “તુ તિપિંડ ૨, “નિમિત્તે નિમિત્ત પિંડ ૩, ‘આ નીવ' આજીવીકાપિંડ ૪ “વળીને વની પકપિંડપ, “સિરિઝન' ચિકિત્સાપિંડ ૬, “જો ક્રોધાદિ પિંડ ૭, “મને' માનપિંડ ૮, “માચા' માયાપિંડ ૯, “ોમેચ” લેપિંડ ૧૦, “પુર્દિવારછસંથા' પૂર્વ પશ્ચાત સંસ્તવપિંડ ૧૧, “વિજ્ઞા” વિદ્યાપિંડ ૧૨, તે” મંત્રપિંડ ૧૩, “’ ચૂર્ણપિંડ ૧૪, ‘ગોર’ મેગપિંડ ૧૫, “શૂરવમેર” મૂલકર્મ ૧૬, “વાયા અને ઉત્પાદનના “રોના પોસ્ટરમે આ સોળ દે છે. આ બધા ઉત્પાદનના દે સાધુથી ઉત્પન્ન થાય છે. તથા પાંચ ગ્રામૈપણા દેષ થાય છે. “સંકોચના સંયેજના ૧, ‘vમા” પ્રમાણે ૨, ફારું અંગાર ૩, “ધૂમ ધૂમ દેષ ૪ તથા “#ારણેય’ કારણ ૫ તેમાં આહાર લોલુપતાથી દહીં મેળ વિગેરે મેળવવા તે સંયે જના દોષ કહેવાય છે. તથા બત્રીસ કેળીયા પ્રમાણુથી વધારે આહાર લે તેને પ્રમાણુદોષ કહેવાય છે. તથા આહારની આસક્તીથી લે વશાત ખાવાથી ચારિત્રના અંગાર રૂપનું આવવાથી અંગાર દેષ કહેવાય છે. તથા અંતપ્રાંત વિગેરે આહાર દ્વેષથી ચારિત્રને મલીન કરવું તે ધૂમ્રદેષ કહેવાય છે. તથા વેદનાદિ કારણ વિના જ ખાવાથી કારણ દોષ કહેવાય છે. આ રીતે ગ્રામૈષણાદિ દેથી રહિત થઈને સાધુ સાધ્વીએ સાધુવેષ માત્રથી પ્રાપ્ત થતા અશનાદિ ચતુર્વિધ આહારને ઉપયોગમાં લે માસૂમ લ્યા હવે પણ પિડેરણાને જ ઉદ્દેશીને તેને નિષેધ બતાવે છે ટીકાથ-ણિયા પર બggવિસ્ત’ જે કદાચ એવું કઈ વખત બને કે ભિક્ષા કાલ અનુસાર ભિક્ષા ગ્રહણ માટે ગૃહસ્થ શ્રાવકના ઘરમાં આવેલ એ સાધુને માટે કઈ અન્ય ગૃહસ્થ શ્રાવક “ગા ચૈિ આધામિક દેજવાળે “બાળ વા વાળ વા વારં વા સારૂબં વા’ અશનાદિ ચારે પ્રકારના આહાર જાતને બનાવવા માટે તપેલી વિગેરે પાત્રાદિ સામગ્રી “વવારે ' તૈયાર કરે અને સાધુને જ આપવા માટે અશનાદિ ચતુર્વિધ આહારને “રક્ત વા’ બનાવે અને તે વરૂ તુરળી વેજ્ઞા' તે સામગ્રીની તૈયારી તથા અશનાદિ પાચનને જે કંઈ સાધુ મૌન રહી ઉપેક્ષા કરે તેમ કરવાથી રોકે નહી અર્થાત્ “ આમેર વિરૂરિશ્વરસમિ’ અશનાદિ લાવીને આપે ત્યારે જ પ્રત્યાખ્યાન કરીશ. એ વિચાર કરીને તેને નિષેધ ન કરે તે સાધુને “માદા સં” માતૃસ્થાન શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy