SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આપવાની ઇચ્છાથી ‘મટ્ટિકોવત્તિ” માર્ટિથી લીપેલ પાત્રમાં રાખેલ સળ વા વાળ વા જ્ઞાન વા સાક્ષ્મ વા' અશનાદિ ચતુર્વિધ આહાર જાતને ‘મિર્માળે” ઉભેદન કરતી વખતે અર્થાત્ અશનાદિ આહારના આધારરૂપ માર્ટિથી લીધેલ પાત્રને ઉભેદન કરતા– ઉઘાડતાં ‘પુઢવિાય’ પૃથ્વીકાયિક જીવની ‘સમારંમિના' હિં’સા કરશે તેમજ તે વાનળાસફતલાય' સમારંમિજ્ઞ' તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય-દ્વીન્દ્રિયાદિ જીવાની પણ હિંસા કરશે અને ફરીથી પણ માટિથી લીધેલ પાત્રને ખેાલીને સાધુને ભિક્ષા આપ્યા પછીથી પણ ‘પુનરવિઞોર્જિવમાળે ખાકી રહેલ અશનાદિ આહાર સમૂહને અન્ય કરવા માટે ફરીથી માઢિ દ્વારા તે પાત્રને ઢાંકવાથી (લીપવાથી) ‘વચ્છામાંં નિ’ પશ્ચાત્ કમ નામના દોષથી દુષિત થવાશે અદ મિસ્તુળ પુખ્વોવિદ્વાન વળા' તેથી ભાવ સાધુ અને ભાવ સાધ્વીને પહેલાં ખતાવેલ આ પ્રતિજ્ઞા—સયમ પાલન કરવાના નિયમ છે, ‘સફે’ એજ હેતુ ચંદારાં' આજ કારણ છે તથા ‘નાવ’ યાવત્ એજ ઉપદેશ છે. અર્થાત્ સાધુ અને સાધ્વીને સંચમનુ પાલન કરવા માટે વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ પરમાવશ્યક રીતે ઉપદેશેલ છે કે- નું સ ૢબાર” જે તેવા પ્રકારના અર્થાત્ ‘મિટ્ટિશોયહિન્ન' માઢિથી લીધેલ પાત્રમાં રાખવામાં આવેલ ‘સળ ના પાળવાવામ વો સામ વા' ચાર પ્રકારના આહાર જાતને ઉપરક્ત પ્રકારે પૃથ્વીકાયિક જીવેાના સમાર’ભક (હિંસક) હાવાથી આધાકર્માદિ દોષ દૂષિત હાવાથી ‘હામે સંતે નોપત્તિયાજ્ઞિ' મલવા છતાં પણુ સાધુ અને સાધ્વીએ ગ્રહણ કરવું નહી. "સ્. ૬૭ ॥ ક્રીથી પૃથ્વીકાયિક જીવાની હિંસાને ઉદ્દેશીને ભિક્ષાના નિષેધ કરે છે. 'से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविट्टे समाणे छत्याहि ટીકા”લે મિલ્લૂ વા મિવુળી મા' તે પૂર્વોક્ત ભાવ સાધુ અને ભાવ સાધ્વી જ્ઞાાવવું,રું' ગ્રહસ્થ શ્રાવકના ઘરમાં ચાવત્ ભિક્ષા મળવાની આશાથી ‘વવદ્યું સમાળે’ પ્રવેશ કરીને છે ઃ પુષ્ણ વૈજ્ઞાનિકના તેજો એવુ' દ્રણી લે કે-અસળે વા પાળે વાવામ વા સારૂમ વા' અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ચતુર્વિધ આહાર જાત‘બુદ્ધત્રીજા ચટ્વિય” અપ્રાસુક-સચિત્ત પૃથ્વીકાયિક વાના ઉપર રાખેલ હોવાથી વqા તેવા પ્રકારના અર્થાત્ સચિત્ત પૃથ્વીકાયિક જીવના ઉપર રાખવામાં આવેલ અસળીયા પળ ધાણામ' ના સામના' અશનાદિ ચારે પ્રકારના આહારને ‘વાસુચ ળલનિષ્ન' અપ્રાસુક હાવાથી અર્થાત્ પૃથ્વીકાયિક જીવાની ઉપર રાખેલ હાવાથી ચિત્ત હાવાને લીધે આધાકર્માદિ દોષ યુક્ત યાવત્ માનીને ‘જ્ઞામે સંતે નોકિનાન્નિા' મળવા છતાં પણ સાધુ અને સાધ્વીએ તેને ગ્રહણ કરવા નહી' કેમ કે–પૃથ્વીકાયિક જીવેાની ઉપર રાખેલ હાવાથી શ્રી આચારાંગ સૂત્ર : ૪ પર
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy