SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરમાં યાવત્ ભિક્ષા લાભની ઇચ્છાથી ‘વિટ્ટે સમાળે’ પ્રવેશ કરીને તેમના જાણવામાં એવુ આવે કે-બંતા સે ગોવાળે વાઇ માર્ગમાં એ સાધુને ખાડા આવે ‘વાળ વા’સ્તમ્ભ વિશેષ હોય અથવા હું...હું ડાયટ વા' કાંટા હોય ‘ઘણી વા” ગુફાવાળા રસ્તે હાય ‘મિલ્લૂ - નવા ફાટેલ કાળારંગની જમીનનુ ઉંચું સ્થાન હેાય અથવા ‘વિસમે વા’ નીચાણુ ’ચાણ પ્રદેશ હાય અથવા ‘વિજ્ઞઢે વા’કાદવવાળી જમીન હોય અર્થાત્ આ બધા જો સાધુસાધ્વીને ‘ચિાવજ્ઞિકન્ના' પરિતાષિત અર્થાત પીડા કારક થાય તેા ત્તિ પામે ખીજે મા હાય તા ‘સ’નચામેન મેગ્ના' સયમશીલ થઈને જ તે સાધુ કે સાધ્વીએ બીજા રસ્તેથી ભિક્ષા લેવા જવુ, પરંતુ ‘નો લગ્નુય’ચ્છિન્ના’ સરલ રસ્તેથી અર્થાત્ ખાડા ટેકરા વિગેરેથી आ० १७ યુક્ત વિષમ માગેથી ન જવું કેમ કે એવા રસ્તે જવાથી સંયમ આત્મ વિરાધના થાય છે ! સૂ. ૪૯ ૫ હવે ભિક્ષા લેવા માટે જવાની વિધિ ખતાવે છે. ટીકા-સે મિલ્લૂ વા મિમ્બુળી વા' તે પૂર્વોક્ત સાધુ કે સાધ્વી ‘નહાવવું યુજીસ ટુવાવાતું' ગૃહસ્થ શ્રાવકના ઘરના દ્વાર ભાગને અર્થાત્ દરવાજાને ટોન્ડ્રિયા' કાંટા વાળી ડાળથી શિદિય વા' બંધ કરેલ જોઈને તેäિ પુલ્લાને કળવું અણુવિષ’ એ ગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં એ ગૃહપતિની અનુમતિ લિધા વિના પòિચિ' આખા થી પ્રત્યુપેક્ષણ કર્યા વિના તથા ‘અવfચ’સદારક મુખયસ્ત્રિકા ધનપૂવ ક રોહરણાદિથી પ્રમાન કર્યા વિના જ નો વંનિઘ્ન વા' એ બંધ ગૃહદ્વારને ઉઘાડવુ ન જોઇએ અથવા ‘વિત્તિજ્જ્ઞ વા નિષ્ણમિઘ્ન વા' એ ગૃહસ્થના ઘરના દ્વારને ઉઘાડીને તેની અનુમતિ શિવાય તેમાં પ્રવેશ કરવા નહી' તથા ત્યાંથી ભિક્ષા લઈને નીકળવું' પણ નહી. અર્થાત્ ગૃહપતિની આજ્ઞા ત્રિના જવુ' ન જોઈએ. હવે આચાર્યાદિના અસ્વાસ્થ્યની પરિસ્થિતિ વશાત્ અથવા દુર્લભ દ્રવ્યાદિના કારણે અથવા અવમૌદ થવાથી અપવાદ રૂપે સૂત્રકાર કહે છે. તે સ પુખ્વમેન હૂં અનુળવિય' એ ગૃહપતિની સંમતિ ગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં જ લઇને તથા હિòયિ રિહે’િ વાર'વાર આંખથી પ્રત્યેક્ષણ કરીને અર્થાત્ અવલેાકન કરીને તથા વનષ્ક્રિય પમતિ' રજોહરણાદિથી વાર વાર પ્રમાજ કરીને ‘તોસંનયામેવ’ તે પછી સંચત થઈને અવંનિઘ્ન વા ગૃહદ્વારને ઉઘાડે અથવા‘ વિલેન્ગ વૉ નિશ્ર્વમેન વા' ભિક્ષા ગ્રહણ માટે પ્રવેશ કરવા અગર ભિક્ષાલ ઈને ત્યાંથી નીકળવું. આ કથનને સારાંશ એજ છે કે સાધુએ ઘરના બારણાને સ્વયં ખેલીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ ન કરવા પરંતુ જો આચાય કે ઉપાધ્યાય વિગેરે અસ્વસ્થ હાય અથવા વસ્તુની પ્રાપ્તિ દુર્લભ હાય અથવા અવમૌય હાય તે દરવાજો અધ હાય તે પણ વ્યવસ્થિત થઈને સંયમ પૂર્વીક જ ગૃહૅપતિને ખેલાવવા અથવા સ્વયં વિધિપુરઃસર દ્વાર ઉઘાડીને પ્રવેશ કરવા. ॥ સૂ॰ ૫૦ ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ३७
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy