SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રુત્તિત્ત્વિજ્ઞા' સાધર્મિક સાધુએ પાંસેથી અવિચાર પૂર્વક જ ક્ષેત્રકાળ મર્યાદ્વારૂપ અવગ્રહના યાચક હૈાવાથી અદત્ત વસ્તુને પણ ગ્રહણ કરી લે તેથી સંયમની વિરાધના થાય છે. ‘સદ્દા અનુવીરૂં નિકળનાર્ સે નિ ંથે સાન્નિધ્યુ' તેથી વિચાર પૂર્ણાંક જ એ મુનિએ સાધર્મિક સાધુ પાંસેથી પરિમિત ક્ષેત્રકાળાવગ્રહની યાચના કરવી, પરંતુ ‘નો અળળુવીફ્ તદ્નારૂ ફ્રૂડ પંચમા માળા' વિચારપૂર્વક અર્થાત્ વિચાર કર્યા વિના જ પરિમિત ક્ષેત્રકાલાવગ્રહની યાચના કરવી નહીં. આ પ્રમાણેની અ પાંચમી ભાવના સમજવી. હુવે ત્રીજા મહાવ્રતરૂપ અદત્તાદાન વિરમણના પૂર્વક્ત કથનના ઉપસ'હાર કરે છે.-‘તાવવા તને મન' એ પ્રમાણે ત્રીજા મહાવ્રત અર્થાત્ અદત્તાદાન વિરમણુ રૂપ ત્રીજી મહાવત ‘સમ્માન જાતિ' સમ્યક્ અત્યંત સુચારૂ પ્રકારથી કાય દ્વારા સ્પતિ ‘પાહિ તીરિ’તથા પલિત થઈને તથા તીણું તથા નાવ ગાનાર આદિત્ યવિ મય' યાત્ કીર્તિત પરિકીતિ અને અવસ્થાપિત તથા ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાના આરાધક થાય છે. તરૂં મતે ! માય' આ પ્રમાણે હું ભગવન્ અદત્તાદાન વિરમણુ રૂપ ત્રીજું મહાવ્રત સમજવુ. આ પ્રમાણે ગૌતમાદિ ગણુધરો મગવ ન્ શ્રીમહાવીર સ્વામીની પાંસે પચ્ચખાન લેતી વખતે હૃદયમાં સંકલ્પ કરીને ભગવાન્ પાંસે પ્રતિજ્ઞા કરે છે. હવે ત્રીજા મહાવ્રતનું નિરૂપણ કરીને ચેથા મહાવ્રત સર્વવિધ મૈથુન વિરમણુનુ’ નિરૂપણ કરે છે.--‘ગદ્દાર વલ્થ મયં વવવામિ સત્ર મેદુળ' અદત્તા દાન વિરમણ રૂપ ત્રીજા મહાવ્રતનું નિરૂપણ કરીને હવે ચેથા મહાવ્રત અર્થાત્ સર્વવિધ મૈથુન વિરમણ રૂપ ચાથા મહાવ્રતનું નિરૂપણુ કરૂ છું. એટલે કે બધા પ્રકારના વિષય સેવનરૂપ મૈથુનને જ્ઞપ્રજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પ્રજ્ઞાથી મૈથુનનુ પ્રત્યાખ્યાન અર્થાત પરિત્યાગ કરૂ છુ જેમ કે-લ્લે ટ્વિન્થ વ' તે સાધુએ દેવ સંબંધી અથવા ‘માણુમાંં વા મનુષ્ય સંબંધી તથા ‘તિÜિનોળિય વા’તિગ્મેનિક એટલે કે પશુ પક્ષી વિગેરે તિગ્યેાનિક સબધી મૈથુનના અર્થાત્ વિષય ભાગનુ નેવસર્ચ મેદુળ નન્હેન્ના' પાડે સેવન કરવુ નહીં તું રેવ ળિાવાળચત્તવ્વચા મ યિવા' અહી' પૂર્વોક્ત કથન પ્રમાણે અદત્તાદાન વિરમણ સ’બધી સમગ્ર કથન સમજી લેવું. અર્થાત્ અદત્તાદાન વિરમણના કથનાનુસાર જ મૈથુન વિરમણુના શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૬ ૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy