SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સુશેાભિત બનાવી હતી. તે સૂત્રકાર નીચેના સૂત્રપાઠથી બતાવે છે.--તળીય પયહંગૂલ પવંતમુત્તામં' તે શિબિક તપનીય શ્રેષ્ડ સેનાના લંબૂસક તથા પ્રલંબમાન મેાતીની માળાથી પણ યુક્ત હતી. તથા ‘હાહામૂસળસમોળય' અઢાર સેરવાળા હાર અને નવસેરવાળો અ હાર વગેરે પ્રકારના અનેક આભૂષણેાથી પણ શણગારેલ હતી. તથા અયિવિ་નિં' અધિક પ્રકારથી જોવા લાયક તથા કમજચત્તત્ત્તિ' પદ્મની વેલ સમાન ચિત્રિત તથા ‘અસોળયમત્તિચિત્તું' અશેક વનલતા જેવા ચિત્રથી ચિત્રેલ તથા ‘યુ; યુચત્તિપિત્ત’કુંદ પુષ્પની લતાના જેવા અનેક પ્રકારના ચિત્રોથી ચિતરેલી હતી. તથા ‘નાળાયમત્તિવિä' અનેક પ્રકારની પુષ્પક્ષતાના જેવા ચિત્રી ચિત્રાયેલ તથા ‘વિરૂચ’ પૂર્વકિત પ્રકારની વૈક્રિય સમુદ્દાત ક્રિયાથી બનાવેલ તથા મુમ ચાર યંત શુભ અર્થાત્ મંગલકારી અત્યંત રમણીય તથા અત્યંત કમનીય રૂપવાળી ‘નાનામળિયાવંટા વહચવમિંઢિયાજ્ઞિ’અનેક પ્રકારના પાંચવર્ણÎથી યુક્ત તથા ઈંદ્રનીલ મણી, મરકત મણી, પદ્મરાગ મણિ વિગેરેથી તથા ઘાંટા તથા પતાકાએ ી સુશોભિત અગ્રભાગ વાળી તથા ‘વાસાÄ' પ્રસાદનીય અર્થાત્ પ્રસાદન ચેગ્ય એટલે કે અત્યંત આનંદ આપવાવાળી તથા ‘કૃત્તિનિકનું' દર્શન કરવા યોગ્ય તથા ‘મુä' અત્યંત મનેહુર એવી એ શિબિકાને ઇંદ્રાદિ દેવાએ વૈક્રિય સમુદ્દાત દ્વારા તૈયાર કરી. હુવે ઉપર્યું કત શિબિકા વિષે વિશેષ વકતવ્યતા અગીયાર શ્લોકા દ્વારા ગ્રંથકાર બતાવે છે. 'सीया उवणीया जिणवरस्स जरमरणविवमुकस्स, ओसत्त मल्लदामा जलवलय दिव्य कुसुमेहिं ॥१॥ શક્રાદિદેવેન્દ્રોએ જીતેન્દ્ર કે જેએ મરણથી વિપ્ર મુક્ત અર્થાત્ વૃદ્ધત્વ અને મરી રહિત એવા વીતરાગ ભગવાન્ વમાન મહાવીર સ્વામી માટે જલ સ્થળમાં ઉત્પન્ન થયેલ દિવ્ય પુષ્પ ની જેમ વૈક્રિય સમુદ્દાત ક્રિયા દ્વારા બનાવેલ દિવ્ય પુષ્પ અને માળાએથી શાણુગારેલ શિખિકા ત્યાં લાવ્યા. અર્થાત્ ઇંદ્રાદિ દેવે ભગવાન શ્રીમહાવીર સ્વામી માટે વૈક્રિય સમુદ્દાત ક્રિયા દ્વારા બનાવેલ દિવ્ય પુષ્પમાળએથી શત્રુગારેલ પાલખી ત્યાં આગળ લાવ્યા. ॥ ૧ ॥ હવે એ વૈક્રિય સમુદ્દાતથી બનાવેલ શિખિકાની અંદર રહેલ સિહાસનનુ' નીચેના શ્લેાકથી વર્ણન કરે છે.-'सिवियाइ मज्झयारे दिव्वं वररयणरूव चिंचइयं, सीहासणं महरिहं सपायपीढं जिणवरस्स ॥२॥ એ ઉપરોક્ત પાલખીની અદર રાખેલ અને દિવ્ય શ્રેષ્ઠ રત્નાથી ચિતરેલ અર્થાત્ અપૂર્વ શ્રેષ્ઠ રત્નાના રૂપાથી એટલે કે અનેક પ્રકારના વષૅથી પ્રતિષ્ઠિ'બાયમાન તથા મહા` અર્થાત્ અત્યંત કીતી તથ પાદપીઠ સાથે અર્થાત્ ભગવાન્ મહાવીર સ્વામીના ચરણાવિંદ રાખવા માટે બનાવેલ ખાજોઠ વાળુ' સિંહાસન જીનેન્દ્ર ભગવાન્ મહાવીર સ્વામી માટે સમુન્નતિ થાય છે. અર્થાત્ પ્રકાશમાન દેખાય છે. ારા શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૪૦
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy