SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત કાન્તિક દેવ સમૂહે ભગવાન્ જીનેન્દ્ર શ્રી મહાવીર સ્વામીને પ્રતિબોધ કર્યો કે નવ Tsaહર્ષ, વિહં તિર્થ વહિં ૬ હે અહમ્ ! તીર્થકર ! ધર્મને અર્થાત્ સાધુ, સાવી. શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર પ્રકારના તીર્થને પ્રવર્તાવે અર્થાત્ જગતમાં રહેવા વાળા બધા પ્રાણિયના હિત માટે ધર્મરૂપ તીર્થનું સ્થાપન કરે આ પ્રકારે કાન્તિક દેવે એ ભગવાન શ્રી મહાવીર સ્વામીને ઉપદેશાત્મક પ્રતિબંધ આપે.સૂ૦ ૭ છે હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીના દીક્ષા ધારણ કરવાના અભિપ્રાયને જાણીને શકાદિ વૈમાનિક દેવદિ દ્વારા કરવામાં આવેલ ભગવાન શ્રી મહાવીર સ્વામિના સત્કારવિધિનું નિરૂ પણ કરે છે. તો સરસ મળaો મહાવીર' તે પછી અર્થાતુ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ સાંવત્સરિક દાન વિધિ પૂર્ણ કર્યા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના “મિTળવવમળrfમcપાચં નાળિજ્ઞા અભિનિષ્ક્રમણાભિપ્રાય અર્થાત દીક્ષા ગ્રહણ કરવાના આશયને જાણીને “મવાવરૂ વાળમંતર-ગોસિવિમાનવાળિો તેવા જ વીમો ” ભવનપતિ, વનવ્યન્તર તિષિક વિમાનવાસી વૈમાનિક દેવેએ અને અને દેવિઓએ “ક િસ હું પિત પિતાના આત્મીય સ્વરૂપથી તથા “હિં નહિં નેવલ્યહિં પિતાપિતાના નેપથી અર્થાત્ વેથી તથા “aufç સઘહિં વિહં પિતપતાના રૂપના પરિચયના ચિન્હ વિશેષાથી યુક્ત થઈને “દિવઢીe” બધાજ પ્રકારની અદ્ધિથી યુક્ત થઈને તથા “સરકgg" બધા પ્રકારની યુતિથી યુક્ત થઇને તથા “સરગવરસમુai” બધા પ્રકારના પિતપે તાના સૈન્ય બળની સાથે “સચારું સારું જ્ઞાનવિમારૂં ટુત્તિ” પિતા પોતાના યાનવિમાનમાં બેસીને અઠ્ઠા વાચાર્ પુarઢાડું રાëતિ યથા બાદર અર્થાત્ સ્થૂલ મોટા મોટા નિસાર પુદ્ગલેને નીચે ફેંકી દે છે. અને “હિસાવિત્ત' પરિશાટન અર્થાત્ નિસાર સ્કૂલ, પુદ્ગલેને ફેંકી દીધા પછી એટલે કે સારવગરના મોટા મોટા પુદ્ગલેને બહાર કઢાડીને “બા સુમારું પુરા રિયાતિ’ યથાસૂમ નાના નાના પુદ્ગલેને ગ્રહણ કરે છે. “પરિયોફત્તા અને એ સાર ભૂત સૂક્ષમ નાના નાના પુરાલેને ગ્રહણ કરીને “હૂઢ acqયંતિ' ઉર્ધ્વ અર્થાત્ ઉપરની તરફ એટલે કે ઉqલેક તરફ ઉત્પતન કરે છે. અર્થાત ઉડીને ઉર્વલેક તરફ જાય છે. અને “રૂઢ Guડુત્તા ઉર્વલેક તરફઉડીને “ ઉદાહ સિવાઇ જવા કેઈ વિલક્ષણ અવર્ણનીય ઉત્કૃષ્ટ અર્થાત્ લેકોત્તર શીધ્ર અત્યંત ચપળ અને તુરિવાર રિત્રાણ રેવા અત્યંત વેગશાળી દિવ્ય દેવગતિથી ‘ગળ ગ્રોવરમા’ નીચેના તરફ આવપતન કરતાં કરતાં અર્થાત્ ભૂમિના નીચેના ભાગ તરફ ઊતરતાં “તિરિgot કવિ જ્ઞારું તિર્યલોકમાં બિરાજમાન અસંખ્યાત અર્થાત્ ગણી ન શકાય તેટલા “રીવમુરારું વીરૂમમાળા, વિરૂમમાળા' દ્વીપ સમુદ્રોનું ઉલ્લંઘન કરીને અર્થાત્ વારંવાર દ્વીપસમુદ્રોનું ઉલ્લંઘન કરીને તેને વંતૂરી રીતે તેને વાજીંત જે તરફ અર્થાત્ પૃથ્વીના જે એક ભાગમાં અર્થાત્ જે દિશા તરફ જંબુદ્વિપ (એશિયા) નામને દ્વીપ હતે એ તરફ આવે છે. અર્થાત આવી ગયા. અને તેનેત્ર વારિસ્ટર’ ત્યાં આવીને અર્થાત તે ભવનપતિ, વાનવંતર શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૩૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy