SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ દિવા હિos જિજ્ઞા યુવાd' રજતાદિ હિરણ્યાદિ ધનને છોડીને અને સુવર્ણકનક વિગેરે ધનને પણ ત્યાગ કરીને વિચારું ચતુરંગબળ અર્થાત્ હયદળ, અશ્વદળ, રથદળ, તથા પાયદળ આ રીતની ચતુરંગી સેનાનો ત્યાગ કરીને “દિવા વાળ” હાથી ઘેડા આદિ વાહનેને પણ ત્યાગ કરીને વિદવા વાળાના સંતાઈવાં વિgિ' રવાપતેય અર્થાત્ ધન, કનક, રત્નમાણિકયાદિ સારભૂત લક્ષમીને ત્યાગ કરીને તથા તેનું, કનક મરકતમણિ, પદ્યરગમણી, ઈન્દ્રનીલ મણી વિગેરે માણેક સમૂહ તથા ધનધાન્યાદિનું દાન કરીને “વિવિત્ત વિગેપન કરીને એટલે કે-વિશેષ પ્રકારથી દાનદ્વારા ધનાદિના ત્યાગપૂર્વક સદુપયોગ કરીને વિરાજિત્તા ધનાદિનું વિતરણ કરતા વાયરે ટાણે રૂત્ત દીન દરિદ્ર, ગરીખ, હીનાંગ લૂલા લંગડા, વિગેરે યાચકોને દાન આપીને અથવા ધનાદિનું વિતરણ કરવા માટે “રિમારૂત્તા ભાગ પાડીને અર્થાત કેને શું આપવું ? એ રીતની જીજ્ઞાસા કે આકાંક્ષાઓનું ધનાદિ વિતરણની વ્યવસ્થા કહીને તથા “સંવકર રૂરફત્તા વર્ષે પર્યન્ત દાન દેતા દેતા મંતાઇ વઢને માણે” હેમંત ઋતુના પહેલા માસ–મહીનાના “મે પહેલે પક્ષ નાલિવિદુજે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષમાં તથા “તસ નં માહિરાદુર માર્ગ શીષ માસની “સની પળ” દશમી તિથિમાં અને “ઘુત્તરાë નવેoi” હસ્તેતર અર્થાત ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ‘કામુવાકાણ’ ચંદ્રમાને વેગ થયા ત્યારે અર્થાતુ હેમન્ત ઋતુને પ્રારંભ થયે ત્યારે માર્ગશીર્ષ મહીનાના કૃષ્ણ પક્ષની દશમી તિથિમાં ઉત્તરા ફાલ્ગની નક્ષત્રની સાથે ચંદ્રને સંબંધ થશે ત્યારે આ પ્રકારના અત્યંત શુભ માંગલિક મુહૂર્તમાં વીતરાગ ભગવાન વદ્ધમાન શ્રીમહાવીર સ્વામીને મિનિધ્યમuirfમવા સાવિ દુલ્ય' દીક્ષા ગ્રહણ કરવા માટે હૃદયમાં શુભ વિચાર ઉત્પન્ન થયે અર્થાત્ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પિતાના મનમાં હેમંત ત્રાતુને આરંભ થયો ત્યારે માર્ગશીવ માસના કૃષ્ણ પક્ષની દસમના દિવસે ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં દીક્ષા ધારણ કરવાને શુભ વિચાર કર્યો. આ સૂ. ૬ છે હવે વીતરાગ ભગવાન શ્રીવાદ્ધમાન મહાવીર સ્વામીએ દીક્ષા ગ્રહણ કરતા પહેલાં કરેલ દાન કર્મની વિધીનું નિરૂપણ કરતાં કાતિક દેવેનું પ્રતિબંધન અર્થાત્ મહાવીર સ્વામી પ્રત્યેના ઉપદેશનું નિરૂપણ કરવામાં આવે છે. ટીકાર્થ–“સંવરછળ દોહિટ્ટ મિનિસવમળ તુ નિળસિ ' એક વર્ષ પછી નવરેન્દ્ર ભગવાન શ્રી મહાવીર તીર્થંકરનું અભિનિષ્કમાણ અર્થાત્ દીક્ષા ગ્રહણ થશે ત્યાં સુધી એક વર્ષ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૩૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy