SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા બનાવરાવ્યા. સુત્રવાવિત્ત' તથા અશનાદિ ચારે પ્રકારના આહારજાત બનાવરાવીને ‘મિત્તળાલયળસંવધિવŕ' મિત્ર જ્ઞાતિ, સ્વજન, કુટુંબ તથા સબંધિ વર્ગને ‘વૃત્તિમંતંતિ’ નિમ’ત્રણ આપ્યું ‘મત્તનાÄયળસંધિયાં' મિત્ર જ્ઞાતિ સ્વજન કુટુ'બ તથા સમ ́ીવને ૩નિમંત્તિ ત્તા' નિમંત્રણ આપીને તથા વર્વે સમળમાદળશિવળવળીમાદુ' ઘણા શ્રમણુ બ્રાહ્મણુ —કૃપણુ અને વનીપકાને અર્થાત્ ચરક શાકય વિગેરે અન્યતીર્થિક સાધુ દ્વિજ ભેંસુર દીન યાચક આંધળા બહેરા લુલા લંગડા વિગેરેને ‘મિછુંદનપદમાફળ વિચ્છેદું તે' ભસ્મ ધારણ કરનારા ભિક્ષુક ગણાને ભાજન કરાવવા લાગ્યા. તયા ‘વિનોવિત્તિ’ ભાજન અન્ન વસ્ત્ર વિગેરેના સત્કારથી તેમનું રક્ષણ કરવા લાગ્યા તથા વિમ્સાળિત્તિ' વિશેષરૂપથી ભેજનાદિ કરાવવા લાગ્યા. તથા ‘વાચારેલુ વાળ વપ્નમાŽત્તિ' યાચકૈાને અન્નવસ્ત્રાદિના વિભાજનપૂર્વક દાન આપવા લાગ્યા. એ રીતે ત્રિદુિત્તા વિવિત્તા વિલાનિન્ના' એ રીતે ભેજન કરાવીને તથા અન્નવસ્ત્રાદિથી સ’રક્ષણ કરીને પ્રેમપૂર્વક વિશ્રામ પમાડીને ‘હાયારેવુ વાળ માતૢત્ત' યાચકાને અન્નવસ્ત્રાદિ આપને તે પછી 'મિત્તરૂં સબળસંબંધિમાં' મિત્ર. જ્ઞાતિ, સ્વજન અને સંબંધિ વને ‘મુંલાવિજ્ઞા’ ભેજનાદિ કરાવીને મિત્તત્તાલચળસંબંધિ મેળો મિત્ર જ્ઞાતિ સ્વજન કુટુંબાદિ સબધિત્રંગ દ્વારા અમેચાર્ય નાયિકા જાવિત્તિ' વક્ષ્યમાણ પ્રકારથી નામકરણ સ ́સ્કાર કરાવ્યે ‘ઝબોળવ$g મે મારે જે દિવસથી આ કુમાર તિસઢાણ ત્તિયાળીહ હ્રન્ટિંત્તિ' ત્રિશલા નામની ક્ષત્રિયાણીના ઉદરમાં નમે જૂ' ગર્ભરૂપે દેવાએ સ્થાપિત કર્યો ‘તોળ પમિરૂ ર્ફોર્મ કુરુ' તે દિવસથી આરભીને માકૂળ અર્થાત્ સિદ્ધાર્થી ક્ષત્રિયનું મૂળ ‘વિપુસેન ફિરોળ સુપñન પુષ્કળ હિરણ્ય, રજત, સુવર્ણ. ‘ધોળું ધન્ગેનું' ધન ધાન્ય અનાદિ વસ્તુએથી તથા ‘માળિયેળ મુત્તિ' મરકતાદિ મણુિયાથી માતીથી તથા સન્નિવ્વવાઢેળ' શ‘ખશિલાપ્રવાળ વિગેરે અનેક પ્રકારની સમૃદ્ધિથી ‘વ લવ વિદ્ધ' અત્યંત અધિક ભરપૂર રહે છે. ‘તા હોકળ કુમારે વદ્યમાને' તે કારણથી અર્થાત્ હિરણ્યાદિ સમૃદ્ધિથી વૃદ્ધિ ંગત થવાના કારણે આ બાળક વમાન નામથી પ્રસિદ્ધ થાવા એમ વિચારીને વદ્ધમાન એ પ્રમાણે નામ રાખ્યું. ‘ગોળ સમળેમનું મહાવીરે તે પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પંચધારે હવà' પાંચ ધાત્રિએી પરિવૃત્ત થયા અર્થાત્ ભગવાન્ મહાવીર સ્વામીની પરિચર્યા વિગેરે કરવા માટે પાંચ ધાત્રી વર્ષમાણુ કાર્યો કરવા માટે રાખવામાં આવી. તંજ્ઞા’ જેમ કે-‘ટ્વી ધા' ક્ષીરધાત્રી એટલે કે દૂધ પીવરાવવાળી ધાત્રી તથા ‘મંગળવા' મજ્જન અર્થાત્ નવરાવવાવાળી ધાત્રી તથા ‘મંકળવાÌg’ વસ ભૂષણ અને અલકાર પહેરાવનારી ધત્રી તયા ‘વેહાદળવાર્ત' રમતગમત વિગેરે ખેલાવનારી ધાત્રી તથા અંધારૂ' 'કધાત્રી અર્થાત્ ખેાળામાં રાખીને રમાડવાવાળી ધાત્રી એ રીતે પાંચ ધાત્રી અર્થાત્ દાસીયેથી યુક્ત થયા. તે પછી ‘અંગો-બં સાન્નિમાળ' એક ખેાળામાંથી બીજા ખેાળામાં શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૨૮
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy