SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ જવાય છે એમ પણ ભગવાન જાણતા હતા, એજ પ્રમાણે “સારિમિત્તિ શાળરૂ સમrisણો’ હું દેવેન્દ્ર દ્વારા બીજા ગર્ભમાં લઈ જવાઈ રહ્યો છું એવું પણ જ્ઞાન ભગવાન મહાવીર સ્વામીને થયું આ વાત સુધમ સ્વામી ગણધરને હે આયુષ્યન્ શ્રમણ એવું સંબોધન કરીને કહે છે. જો કે કયાંક આગોદય સમિતિ દ્વારા પ્રકાશિત થયેલ આચારાંગસૂત્રમાં અને કપસૂત્રમાં “વારિકનમાળે કાળરૂ એ પાઠની જગ્યાએ “સારિકનમાળે ળો નાગરૂ’ આવે પાઠ પ્રગટ થયેલ છે. પરંતુ પ્રાચીન હસ્તલિખિત અને અન્ય પ્રકાશિત થયેલ પુસ્તકમાં “સારિકનમાળે કાગ’ પાઠ ઉપલબ્ધ થાય છે તેથી આજ પાઠ એગ્ય લાગવાથી અત્રે રજુ કરેલ છે. કેમકે ગર્ભસંહરણ કાળ અંતમુહૂર્તરૂપ હોવાથી અત્યંત સૂકમ રૂપ નથી. તેથી એ કાળમાં ગર્ભસંહરણની ક્રિયાને ભગવાન જાણી શકે છે. હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીના શુભ જન્મનું નિરૂપણ કરવામાં આવે છે. તે જં કાઢેળ તે gi” તે કાળમાં અને તે સમયમાં અર્થાત દુષમ સુષમા નામના ચોથા આરનો ઘણે ખરો સમય વીતિ ગયા પછી “તિરસ્ત્રાણ ત્વત્તિયાળg” ત્રિશલા નામની ક્ષત્રિયાણીને બહૂડના વારું કોઈ એક સમયમાં નવ છું મારા ઘદુgિourળ' નવ માસ પૂરા થયા પછી અને સમાજ ફંડિયાળ વણવતા સાડાસાત દિવસ વીતિ ગયા પછી “જે તે જિળ ઢિને માણે ગ્રીષ્મ ઋતુના પહેલા માસ અને “દુત્તે પર્વે બીજો પક્ષ અર્થાત્ “વિત્ત મુદ્દે ચૈત્ર શુકલ પક્ષ અર્થાત્ ચૈત્ર માસના શુકલ પક્ષમાં “તH ચિત્તાદ્રશ્ન તેરસીકળ” ચૈત્ર માસના શુકલ પક્ષની તેરશ તિથિમાં “ઘુત્તરાહિં હસ્તેત્તર અર્થાત્ ઉત્તરા ફાગુન નક્ષત્રની “સર્ષ નોમુરાજા' સાથે ચંદ્રમાને વેગ થયે ત્યારે “મi માં મહાવીર કરો, કરોrli vયા પૂર્ણ આરોગ્યવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પૂર્ણ આરોગ્યવાળા ત્રિશલા ક્ષત્રિયાણીએ જન્મ આપ્યો. અર્થાત્ શ્રીમત્રતુના પહેલા ચૈત્ર માસના શુકલ પક્ષની તેરશને દિવસે ઉત્તરા ફાળુની નક્ષત્રની સાથે ચંદ્રનો વેગ હતું ત્યારે પૂર્ણ આરોગ્યવાળા વીતરાગ શ્રેતાદિ ત્રણ જ્ઞાનવાળા શ્રી મહાવીર સ્વામીને શુભ જન્મ થયો. આ રીતે ત્રીજું કલ્યાણક સંપન્ન થયું. છે સૂવ ૨ છે ટીકાથ-હવે ભગવાન શ્રી મહાવીર સ્વામીને જન્મ થયા પછી દિવ્યાતિશય માહાભ્યનું નિરૂપણ કરતાં ભગવાનની બાળ ક્રીડનું વર્ણન કરવામાં આવે છે.–soi શું તિરા વત્તિorf” જે રાત્રે પૂર્ણ “મi માં મહાવીર આરેગ્યવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને “રોચા અરયં પકૂચો પૂર્ણ સ્વસ્થ ત્રિશલા ક્ષત્રિયાણિએ પૂર્ણ આરોગ્યવાળા ભગવાનને જન્મ આપે “તof tહું માળવવાનુમંતાનોસિવિમળarસિ હિ” એ રાત્રે ભવનપતિ–વાનયંતર-જ્યોતિષિકવિમાનવાસી દેએ અને વીહિં’ દેવિયાએ “વચહિં ૩૫હિંચ ભૂલેક પર ઉતરતાં અને સુમેરૂ પર્વત શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩ ૨૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy