SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથા આરાના કેવળ પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહે ત્યારે અને તે જિલ્લા સવ માણે પ્રસિદ્ધ એવી ગ્રીષ્મત્ર તુના ચોથા માસમાં “અમે પક્ષે નાતાઢયુ આઠમા પક્ષમાં એટલે કે અષાઢ શુકલ પક્ષની છઠ્ઠી તિથીની રાત્રે ‘શુરાહિ gravi હસ્તોત્તર અર્થાત ઉત્તરાફાગુની નક્ષત્રમાં નોમુરાન એગ આવે ત્યારે અર્થાત્ ઉત્તર ફાગુની નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ પ્ર પ્ત થાય ત્યારે ‘મહાવિરસિદ્વય પુરાવપુરાવા' મહાવિજય સિદ્ધાર્થ પત્તરવર અર્થાત્ પ્રધાન પુંડરીક કમલની જેમ “વિતાસોવરિયાળા ગો’ શ્વેતદિફરવરિતક વમાન નામના “મદાવમાળા મહાવિમાનરૂપ દેવલેકર્થ ‘વીરં સારવમારું ભાવયં પાત્તા” વીસ સાગરોપમ આયુષ્યને પૂર્ણ કર્યા પછી કરવgi: આયુષ્યનો ક્ષય થયા પછી અર્થાત દેવાયુષ્યને ક્ષય થયા પછી ફિસ્વરૂ દેવેલેકના વૈક્રિયશરીરની સ્થિતિકાળ સમાપ્ત થયા પછી તથા “મવસ્થા ” ભવક્ષય દેવગતિ નામના કમનો ક્ષય થયા પછી અથૉત્ દેવભવ સમાપ્ત કરીને તથા દેવલેથી ‘qu' ચુત થઈને “વરૂત્તા' દેવકથી અવીને 'રૂદ વહુ નીવે જ વી આ જંબુદ્વીપ (એશિયા) નામના દ્વીપમાં અર્થાત્ જબૂદ્વીપમાં રોહિદૃઢમાં દક્ષિણ ભારતમાં દક્ષિણ ભરતખંડમાં “ટ્રાફિકનgrછંદપુરસંનિવેસં દક્ષિણ દિશામાં બ્રહ્મણ કુડપુર નામના ઉપનગરમાં “ઉત્તમત્ત મgurણ કાઢસોત્તર કૉટિલ્ય ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મ ણની પત્ની “રેવાના Higg ગારુંધરા 7Tg” જાલંધરાયણ ત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીના ઉદરમાં પ્રવેશ કરતા “દુ મવમૂળ' સિંહ સરખા ગાળે પોતાના આત્માથી “કુરિંછ સંવતે” ગર્ભ પણાથી ઉત્પન્ન થયા તથા તે સમયે “સપને મરવં મહાવીરે શ્રમ ભગવાન મહાવીર સ્વામી “ત્તિનાળોવાઈ ગાવિ દો ત્રણ જ્ઞાનેથી યુક્ત થયા. અર્થાત્ શ્રુતજ્ઞાન, અતિજ્ઞ ન અને અવધિજ્ઞાનરૂપ ત્રણ જ્ઞાનેથી યુક્ત થયા. તેથી જ ‘સામતિ કાજરૂ ચ્યવન કરીશ અર્થાત્ દેવેલકમાંથી ચ્યવન કરીશ એ પણ જાણતા હતા અને “રnfપત્તિ નાળg' હું વિત થાઉં છું અર્થાત્ દેલેકમાંથી ચ્યવન કરી ચુકેલ છું. એ પણ જાણતા હતા પરંતુ “મળે ન કાળરૂ ચ્યવન કરી રહેલ છું, અર્થાત્ વર્તમાનકાળમાં ચ્યવન કરીશ તે જાણતા ન હતા. કેમકે-“સુમેળ છે જે gujત્તે’ વનને વર્તમાનકાળ ઘણેજ સૂક્ષમ હોવાથી જાણવા યોગ્ય હોતું નથી, અર્થાત્ જુગતિથી ચ્યવનકાળમાં એક સમય હોય છે. અને વકગતિથી વન કરવામાં ઓછામાં ઓછા બે સમય અને વધારેમાં વધારે ચાર સમય હોય છે. તેથી ચ્યવનકાળ ઘણું જ સૂક્ષમ હેવાથી ન જાણવા યોગ્ય માનવામાં આવેલા છે. “તો તમને મજાવં મલ્હાવીરે હિયાળુપ વેળ” તે દેવવેક થી ચ્યવન કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના હિતચિંત અને દયાળું શકપ્રેરિત દેવે હદયમાં વિચાર્યું કરીને રિટ' અમેએ આ આચા૨ જીતી લીધું છે તેમ સમજીને “તે વાત તને શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩ ૨૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy