SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્પર કી ક્રિયા કા નિષેધ ચૌદમું અધ્યયન આત્મા માટે તેરમા અધ્યયનમાં પરક્રિયાના નિષેધ કરવામાં આવેલ છે. હવે આ ચૌદમા અધ્યયનમાં સ્થવિર કલ્પિક સાધુને પારસ્પરિક ક્રિયાના નિષેધનું કથન કરે છે. જીનકલ્પિક મુનિયાને અને પ્રતિમા સૉંપન્ન મુનિયાને એકલાવિચરણશીલ હાવાથી તેએ માટે ઔષધિ વિગેરેની જરૂર જ હાતી નથી. તેથી આ ચૌદમા અધ્યયનના સંબધ જીનપી વિગેરે સાથે નથી. પરંતુ સ્થવિર કલ્પિક સાધુઓનીસાથે જ આ અધ્યયનને સ`બંધ છે. તેથી સ્થવિર કલ્પિત સાધુઓને પરસ્પર ઔષધાદિ ક્રિયાઓને નિષેષ કરવા માટે આ અધ્યયનના આરંભ કરવામાં આવેલ છે પરંતુ કોઇ પણ સાધુને સેવાશ્રષા વૈયાવૃત્તિ નિમિત્તે ક્રિયમાણુ ક્રિયાના નિષેધ કરવામાં આવેલ નથી.એ ભાવથી સૂત્રકાર કહે છે. સે મિશ્ર્વ વા મિલુળી વા' તે પૂર્વોક્ત સ્થવિર કલ્પિત સંયમશીલ સાધુ અને સાધ્વી ‘અન્નમન્નત્તિરિય સ્થિ’ આધ્યાત્મિકી અર્થાત્ સાધુના આત્મસંબધી ક્રિયમાણુ ક્રિયારૂપ પરસ્પર ક્રિયાના અર્થાત્ અન્યાન્યની ક્રિયા એટલે કે પરસ્પર પાદાદિ પ્રમાનાદિ ક્રિયાને સલેë' સશ્લેષિકી અર્થાત્ કર્માંધ કરનારી એટલે કે પાપકમેત્પાદિકા ક્રિયાને નો તું સાચી કરાતી ક્રિયારૂપ અન્યોન્યની ક્રિયાને સામે આસ્વાદ કરવે નહીં, અર્થાત્ મનથી તેની અભિલાષા કરવી નહીં તથા નોં તૅ નિયમે' વચનથી પણ તેનુ અનુમાદન કરવું નહીં'. તથા કાયથી પણ તેનું સમન કરવુ નહીં. અર્થાત્ અન્યાન્ય દ્વારા કરાતી પાદાદિના પ્રમાનાદિ ક્રિયા કરવા માટે મનથી ઇચ્છા કરવી નહીં... તથા વચનથી પણ પ્રેરણા કરવી નહીં' તથાકાયથી હસ્તાદિના ઇશારાથી તેમ કરવા ચેષ્ટા કરવી નહીં. કેમકે આ પ્રકારની પરસ્પરની ક્રિયાને પણ પાપત્ય ક્રિકા માનેલ છે. તેથી સ્થવિર કલ્પિક સાધુએ પારસ્પરિક ક્રિયા કરવી નહીં. અર્થાત્ ઉક્ત પારરપરિક ક્રિયાનું મન વચન અને કાયાથી સમર્થાંન કરવુ' નહી', કેમકે સ’યમનું પાલન કરાવાળા સાધુએ તેમ કરવાથી સંયમની વિરાધના થાય છે. હવે પરસ્પર ક્રિયા વિશેષના નિષેધ કરે છે.--તે અન્નમાં પાછુ ગામજિજ્ઞજ્ઞવા, જમ નિગ્ન વ' તે પૂર્વોક્ત સ્થવિર કલ્પિક સાધુ પરસ્પરના પગાને એટલે કે એકબીજાના પગાને આમન કરે કે પ્રમાન ન કરે અર્થાત્ એકવાર કે અનેકવાર લુછાલુછ કરે તો ‘નો સં આવ' તેનું અર્થાત્ પરસ્પર પાક્રાદિન પ્રમાન ક્રિયાનું સાધુએ આસ્વાદન કરવું નહીં. અર્થાત્ મનમાં તેની ઇચ્છા કરવી નહીં. તથા ‘નો તા નિચમે’ અને વચનથી પણ તેનુ સમર્થાંન કરવું નહીં. અર્થાત્ પરસ્પર કરાતી પાદાદિ પ્રમાન ક્રિયા પાપકર્માંત્પાદક હાવાથી મન વચન અને કાયથી પણ તેનુ સમન કરવું નહી'. હવે તેરમા અધ્યયનમાં બતાવવામાં આવેલ બધી જ પરક્રિયા વિશેષાના આ ચોદમા જ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૩૧૯
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy