SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ નદી નામના વાઘવિશેષ (ઢાલ)ના મનેહરશબ્દોને “તારુણાળ વા’ તાલ શબ્દોને અર્થાત હસ્તલાલ શબ્દને અથવા “શંસતાસ્ટરદ્દાનિ જા કંસતાલ શબ્દોને “ત્તિયાન વા' લતિક કાંશિકા તાલ શહેને અથવા “ધિયસાળિ વા' ગેવિકા શબ્દોને એટલે કે ભાંડ કક્ષિકા નામના હસ્તગત આતા વિશેષના શબ્દને અથવા ‘ક્રિરિરિરિયા સદાળિ વા? કિરિકિરિયા શબ્દોને અથવા વાંસથી બનાવેલા વાઘ વિશેષના શબ્દોને અથવા જન તequirળ વિવારું સદાળિ” આ પ્રકારના ઘણા એવા હસ્તતાલ વિગેરેના શબ્દને અર્થાત્ અનેક પ્રકારના શબ્દને એટલે કે ઘન શબ્દથી ઓળખાતા શબ્દને જાળતોગડિયા” કાનથી સાંભળવાની ઈચ્છાથી “નો મિસંથારિકના ” બહાર ક્યાંય પણ જવા મનમાં સંક૯પ કે વિચાર પણ કરે નહી, કેમકે આવા પ્રકારના શબ્દને સાંભળાવાની આરતિ થવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સાધુએ આવા અનેક પ્રકારના હસ્તતાલ વિગેરેના ઘન શબ્દોને કયારેય સાંભળવા નહી. - હવે સંયમી મુનિને સુષિરવાઘ વિશેષના શબ્દોને સાંભળવાના નિષેધનું કથન કરે છે મિ9 વા મિજવુળી વ’ તે સંયમશીલ સાધુ અને સાધવી ‘કgવેરાયારું સારું કુળz' જે વફ્ટમાણ રીતથી એક એક શબ્દને સાંભળે “સં = જેમકે સંવાળ વા’ શંખના શબ્દ ને એટલે કે શંખધ્વનીને અથવા “વસરાશિ વા વેણુના શબ્દોને અથવા “વંતરા વા' વાંસળીના શબ્દોને અથવા “વરમુદાનિ વા ખરમુખના શબ્દોને અર્થાત ઘૂ ઘૂ અવાજ વાળા શબ્દને અથવા “પરિપિરિયા સાળિ વા’ પિરિ પિરિયા શબ્દને અથવા “અન્નચર/૬ વા તgcqજાપારું વિચારું સાળિ સુસિારું આવા પ્રકારના બીજા અનેક પ્રકારના સુષિર શબ્દોને એટલેકે અનેક પ્રકારના શબ્દોને કે જે છિદ્રોથી ઉત્પન્ન થવાવાળા શુષિર શબ્દથી ઓળખાય છે. આ પ્રકારના શુષિર છિદ્રવાળા શંખ વેણુ વાંસળી મુરલી વિગેરેના શબ્દોને “UOTોળકિયા' કાનેથી સાંભળવાની ઈચ્છાથી “નો સમધારિકતા મળ’ બહાર કઈ પણ સ્થાને જવાને વિચાર કે મનમાં સંક૯પ પણ કરવો નહીં. કેમકે-આવા પ્રકારના વાંસળી વિગેરે વાઘ વિશેષના શબ્દો અત્યંત મોહ ઉત્પન્ન કરવા વાળા હોય છે આવા પ્રકારના શુષિર વાળા વાદ્યોના મનહર શબ્દોને સાંભળવાની આસક્તિ વધી જવાથી સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવા માટે સામુનિએ આવા પ્રકારના વાંસળી મુરલી વિગેરેના શબ્દોને સાંભળવા નહીં છે. સૂત્ર ૧ | શ્રી આચારાંગ સૂત્ર : ૪ २८२
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy