SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમની વિરાધના થાય છે. અને આત્માની પણ વિરાધના થાય છે. તેથી આ પ્રકારના ઇંદિથી યુક્ત કેરીના ભાગને ગ્રહણ કરવા નહીં કેમ કે સંયમનું પાલન કરવું એજ સાધુ અને સાધવીનું પરમ કર્તવ્ય મનાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુએ તેને ગ્રહણ કરવા નહીં. હવે પ્રકારાન્તરથી પણ કેરીના અર્ધખંડાદિ ભાગને ન લેવા વિષે કથન કરે છે– જે મિત્ર વા મિનળી વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી રે ગં gm કાળિss” જે વફ્ટમાણ રીતે જાણી લે કે-“વં વા મિત્ત વા’ આ કેરી અથવા કેરીને અભાગ =ાવ આપવું વા' યાવત્ કરીને રસ વિગેરે અપાંડ છે અર્થાત્ અંડાદિ વિનાની છે. યાવત્ બી વિગેરેના સંબંધવાળી નથી. “નવ નિરિદછિન્ન” પરંતુ તિર્યક છિન્ન નથી. તથા ‘નવોચ્છિન્ન કકડા કકડા કરેલ નથી. એ રીતે જાણે તે શelણુર્વ જ્ઞાત નો વદિજાફિઝા' તેવા પ્રકારની અખંડ કરીને અમાસુક-સચિત્ત એવં યાવત અનેકણીય– આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુ કે સાધ્વીએ ગ્રહણ કરવા નહીં કેમ કે આ રીતની કાપ્યા વિનાની અખંડ કેરી કે તેના અર્ધભાગ વિગેરેને અપ્રાસુક સચિત અને અનેકણીય કહેવાથી તે ગ્રહણ કરવાથી સંયમની વિરાધના થાય છે તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુ અને સાધ્વીએ આવા પ્રકારની અખંડ કેરીના અર્ધભાગ વિગેરેને ગ્રહણ કરવા નહીં, હવે સાધુ અને સાવીને ગ્રહણ કરવા યોગ્ય કેરીના ભાગ સંબંધમાં કથન કરે છે.-બરે = પુન રાળિsT” તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી જે વફ્ટમાણ રીતે જાણે કે ‘બંä વા વાવ વાઢક વા' આ કેરી યાવત્ કરીને અભાગ અથવા કેરીને સારભાગ કે કેરીનું છડું અથવા કેરીને રસ અથવા કેરી ના કકડા “G” ઈંડા વિગેરેથી સંબંધિત “વાવ તિરિછછિન્ન' તથા યાવત્ બીયાથી પણ સંબંધિત નથી તથા લીલા તૃણ ઘાસ વિગેરે વનસ્પતિકાય છથી પણ સંબંધિત નથી તથા ઠંડા પાણીના સંપર્કથી પણ રહિત છે તથા ઉનિંગ પનક ઠંડા પાણીથી મળેલ માટિના સંપર્કથી પણ રહિત છે. તથા ઉતા તંતુ કળયાની જાળ પરંપરાથી પણ શૂન્ય છે તથા તિર્યછિન્ન પણ છે. અર્થાત્ તિરછી કાપેલ પણ છે. તથા “ િબુછિન પણ છે. અર્થાત કકડા કરીને પણ કાપેલ છે. એમ જાણીને આવા પ્રકારની કેરી ને “મુ કાર nિirav' પ્રાસુકઅચિત્ત અવં યાવતું એષણય આધાકર્માદિ દોષ વિનાની સમજીને ગ્રહણ કરી લેવી. શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૫૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy