SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમની વિરાધના થાય છે. તેથી સંયમનું પાલન કરવાવાળા સાધુઓએ આ પ્રકારના ઉપાશ્રયમાં રહેવા માટે યાચના કરવી નહીં. તથા આ પ્રકારના બીજા ઉપાશ્રયમાં રહેવા માટે પણ યાચના ન કરવા માટે સૂત્રકાર કહે છે – મિજવું ના ઉમધુળ વા” તે પૂર્વેક્ત સંયમશીલ સાધુ અને સાથ્વી “જે ક પુખ કારણ હું કાળિsan” જે વફ્ટમાણ પ્રકારથી ઉપાશ્રયમાં અવગ્રહ માટે જાણી લે કે “સંપત્તિ વ’ આ ઉપાશ્રય સ્કંધ પર બનાવેલ છે, અથવા મંવંસિ શા માચા ઉપર બનાવેલ છે. અથવા મારિ વા’ મેડા અર્થાત ઘરના માળીયા પર અથવા “જારા રા’ પ્રાસાદની ઉપર બનાવેલ છે અથવા “હમતસિ Rા હમ્મતલ અર્થાતુ ધનવાના મકાનની ઉપર બનાવેલ છે. અથવા “અUUરે વાં તાળTોરે આ પ્રકારના બીજા કોઈ પણ સ્થાન વિશેષમાં બનાવેલ છે. તે “વારે અંતરિક્ષનાd” આવા પ્રકારના અંધ અગર માળ ઉપર કે માંચા ઉપર બનાવેલ અદ્ધર રહેલ ઉપાશ્રયમાં “ગાય નો હું કઠ્ઠિા વા પરિnિfogકર વા યાવત નિવાસ કરવા માટે સાધુએ અવાર કે અનેકવાર યાચના કરવી નહીં કેમ કે–આવા પ્રકારના અદ્ધર રહેલ ધ વિગરની ઉપર બનાવવામાં આવેલ ઉપાશ્રયમાં રહેવાથી પડિજવાની સંભાવનાથી સંયમની વિરાધના થાય છે. માટે તેવા ઉપાશ્રયમાં નિવાસ કરે નહીં, ફરીથી પ્રકારનરથી જ ક્ષેત્રાવગ્રહરૂપ દ્રવ્યાવગ્રહનું જ નિરૂપણ કરે છે -તે મિકq a1 મિજવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી “જે ૬ જુન ૩વસયં કાળિકા’ જે વફ્ટમાણ પ્રકારથી ઉપાશ્રયને જાણે કે- “સંસારિર્થઆ ઉપાશ્રય સસાગરિક છે. અર્થાત્ ગૃહસ્થ લેકે પણ આ ઉપાશ્રયમાં (મકાનમાં રહે છે. તથા “જ્ઞાન' આ ઉપાશ્રય અગ્નિથી યુક્ત છે. અર્થાત્ અગ્નિકાય જેથી યુક્ત છે તથા “ો ઠંડા પાણીથી પણ યુક્ત છે એટલે કે અપૂકાય છથી પણ સંબદ્ધ છે. “તુજસુમત્તળ” તથા આ ઉપાશ્રય નાના નાના પ્રાણિ જેવા કે કુતરા, બિલાડાથી તથા સચિત્ત અનાજ પાણી વિગેરેથી પણ યુક્ત છે. તેમ જાણી લેત નો vooreણ નિયમmarg” આવી રીતના સાગરિક વિગેરેથી યુક્ત ઉપ શ્રયમાં રહેવા માટે બુદ્ધિમાન સાધુએ નિર્ગમન અને પ્રવેશ કરવા માટે તથા “નવ ધમાકુનો વત્તા યાવત્ આગમાદિ ધાર્મિક ગ્રંથોના વાચન માટે તથા અન્ય પ્રચ્છા કરવા માટે તથા આવર્તન કરવા માટે તથા ધર્માનુગ ચિન્તન કરવા માટે અવગ્રહ અર્થાત્ યાચના કરવી નહીં જ ગૃહસ્થ શ્રાવક વિગેરેથી શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૪૭
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy