SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ યતના કરવી જોઈએ કહ્યું પણ છે કે – 'गहणुग्गहम्मि अपरिग्गहस्स समणस्स गहणपरिणामो । कह पडिहारियाऽपडिहारिए होइ जइयव्वं ।। ગ્રહણાવગ્રહ હોય ત્યારે પરિગ્રહ રહિત શ્રમણને ગ્રહણ પરિણામ પ્રાતિહારિક અથવા અપ્રાતિહારિક હોય છે આ પ્રમાણે ની યતના કરવી જોઈએ આ પ્રમાણે દ્રવ્યાદિ અવગ્રહ રૂપ પ્રતિજ્ઞા વિશેષનું પ્રરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે. “મને મવિશ્વામિ' હું સાધુ બનીશ તથા “અરે અજંપો ગપુરે પજૂ’ અગર એટલે કે ઘર વિના તેમજ અકિંચન એટલે કે ધનસી વિગેરે પરિગ્રહ વિનાને હોવાથી દીન અને દરિદ્ર અને અપુત્ર અને પશુ કહેતાં હાથી ઘોડા વિગેરે પશુથી રહિત થઈને “ઉત્તમોર્ફ પરદત્તભેજી એટલે બીજાએ આપેલ ચતુર્વિધ અનાદિ આહાર જાતને આહાર કરીશ. તથા “પાર્વ જર્મ નો સિરામિત્તિ’ પાપકર્મ-હિંસા, ચોરી વિગેરે પાપજતક કર્મ કરીશ નહીં. એ પ્રમાણે “સમુદાર પ્રતિજ્ઞા કરીને “ મેતે ! અવિના વાળ દૂરસ્થાનિ' હે ભગવન્ દરેક પ્રકારના અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરૂં છું. અર્થાત્ વગર આપેલ વસ્તુ લઈશ નહીં આ પ્રમાણેની પ્રતિજ્ઞા લઈને “રે જામં વા નાં વા વેર્ટ થ” એ સાધુએ ગામમાં કે નગરમાં કે બેટ નાનાગામમાં “૨૬ વા મઠંચં ’ કબૂટ નાના નગરમાં કે માડંબ નાની ઝુંપડામાં બનાવ ચાળેિ વા યાવત્ દ્રણમુખ એટલે કે પર્વતની તળેટીમાં કે આશ્રમમાં અથવા રાજધાનીમાં “કgવયિસિત્ત’ પ્રવેશ કરીને “નેત્ર વિન્ન nિgsઝા” પેતે વગર આપેલ વસ્તુને લેવી નહીં અને “રડળેહું રિછું જિજ્ઞાવિજ્ઞ બીજા સાધુઓને પણ વિના આપેલ વસ્તુ ગ્રહણ ન કરાવે. તથા “ટ્રિ૬ નિર્દૂતે વિ અને અદત્ત- વિના આપેલ વસ્તુને લેનારા બીજા સાધુઓને “ર સમgનાળિજ્ઞા' અનુદન પણ કરવું નહીં અર્થાત્ વિના આપેલ વસ્તુને લેવા માટે કોઈ પણ સાધુને સંમતિ આપવી નહીં અને આ પ્રમાણે “હું વિ દ્ધ સંવરજાં' જે સાધુઓની સાથે પોતે દીક્ષા ગ્રહણ કરેલ છે. “afé fપ ગારું જીત્તi ar' એ સાધુઓની પાસે જે વરસાદને રોકવા માટે ઉપકરણ રૂ૫ છત્ર હોય કે ઉનની કાંબળ વિગેરે હોય અથવા જાય +છેJi વા યાવત્ ચર્મ છેદનક હોય કે નખ કાપવાની નરેણું હોય “afé geગામેવ વાર્દ અgUવ’ એ છત્ર કાંબળ નરેણી વિગેરે માટે પહેલાં અનુમતિ લીધા વિના અને “પકિદચ અદિચિ પ્રતિલેખન કર્યા વિના કે “મfકાર અમન’ પ્રમાર્જન કર્યા વિના નો nિg at એકવાર પણ ગ્રહણ કરવું નહીં. “પિઝિટ્ટિકા વા” તથા અનેકવાર પણ ગ્રહણ કરવા નહીં. તેff q==ામેવ હું નારૂ ઝ' પરંતુ એ છત્ર કાંબળ વિગેરે ઉપકરણની પહેલેથી આજ્ઞા માગવી અને અસુવિચ પરિચિ' અનુમતિ લઈને તથા પ્રતિલેખન કરીને તથા “મનિ' પ્રમાર્જન કરીને “તો સારામે તે પછી સંયમ પૂર્વક જ “જિfog = વા વા' એક વાર અગર અનેકવાર ગ્રહણ કરવું અર્થાત્ આજ્ઞા મેળવ્યા વિના છત્ર વિગેરે ગ્રહણ કરવા નહીં સૂ. ૨૦ છે શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૪૨
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy