SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ કહે કે “ગાસંતો સા!” હે આયુમન્ ! ભગવદ્ ! શ્રમણ ! “અgrછાહિ તો તે વાં નયર વચ્ચે ટામોહમણા આપ જાઓ થોડા સમય પછી આપ પધારો ત્યારે હું અન્ય વસ્ત્ર જરૂર આપીશ. આ રીતે ગુસ્થ કહે ત્યારે પુત્રામેવ મારા જ્ઞા' સાધુએ એ ગૃહસ્થને પહેલેથી જ કહી દેવું કે “કસાત્તિ થી મળત્તિ વા' હે આયુષ્મન અથવા હે બહેન ! “ હુ ને વઘ સંતવચા સુણિત્તર' હું આ પ્રકારના તમારા સંકેત વચનને સાંભળવા ઈચ્છતા નથી. તમે મને વસ્ત્ર આપવા ઈચ્છતા છે તે અત્યારે જ આપી દે આ રીતે કહેતા એ સાધુની વાત સાંભળીને ગૃહસ્થ શ્રાવક કહે કે હે આયુમન ! ભગવદ્ શ્રમણ ! અત્યારે થોડા વખત પછી પાછા આવશે. ત્યારે હું આપને જરૂર વસ્ત્ર આપીશ ગૃહસ્થના આમ કહેવાથી સાધુએ ગૃહસ્થ શ્રાવકને કહી દેવું કે હે આયુમન્ ! અથવા હે બહેન હું તમારા આવા વચને સાંભળવા ઇચછતે નથી “મિલ્લસિ ' જે મને તમે વસ્ત્ર આપવા ઈચ્છતા હો તે “ફુચાળિમેવ ચારિ. હમણા જ આપ “શે તેવું વચનં પર બે વફા ' આ રીતે કહેતા એ સાધુના વચન સાંભળીને ગૃહસ્થ નેતા ત્યાં આગળ રહેલ કેઈ પિતાના સંબંધીને કહે કે “બોત્તિ વા, મિિા વા' હે આયુમન્ ! અગર હે બહેન! “માદરેવં વય સમાજૂ તાણા એ વસ્ત્ર લાવે કેમ કે આ સાધુને તે આપવું છે. વિચારું વરં બ્રઝાઈવ સબળ સબાણ’ અને આપણે આપણું ઉપયોગ માટે “જ્ઞાારું મૂહું નીવાડું સત્તાવું સામસમુદ્દિર' પ્રાણિ, ભૂત છે અને સત્યને સમારંભ સંરંભ અને આરંભ કરીને “કાવ - સામો તથા પ્રાણિ વિગેરેનું ઉપમન કરીને યાવત્ બીજા વસ્ત્ર બનાવી લઈશું. “ચMIT “નિધોરં યુવા’ આ રીતના તે ગૃહસ્થના શબ્દને સાંભળીને “નિસ” તથા તેને હૃદયમાં ધારણ કરીને ‘સત્તાવાર વલ્થ સુવં નાવ નો પરિહિન્ના' એવા પ્રકારના વસ્ત્રને અપ્રાકુકસચિત સમજીને તથા યાવતું અનેષણીય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને પશ્ચાત્કમ યુક્ત હોવાથી સંયમની વિરાધના થાય છે તેથી મુનિઓને તે ગ્રહણ ન કરવા કહેલ છે. - હવે પ્રકારાન્તરથી વઐષણને ઉદ્દેશીને કથન કરે છે. “સિયા i gો જોતા વરૂના” જે કદાચ ગૃહસ્થ નેતા અર્થાતું મુખ્ય વ્યક્તિ ઘરના કેઈ પણ માણસને કહે કે- “મા રોત્તિ વા મળત્તિ વા” હે આયુમન્ ! અથવા હે બહેન ‘માર ચં વર્થ” આ વસ્ત્રને લા “સિગાળા વા, વા વા’ સ્નાન કરવાના સુગન્ધિત ચૂર્ણ દ્રવ્ય વિશેષથી ઘસીને અથવા કર્કથી એટલે કે સ્નાન કરવાના જળના પાત્ર વિશેષથી “રાવ વંસિત્તા સિત્તા ચાવત લેધથી અર્થાત લેધ નામના દ્રવ્ય વિશેષથી એકવાર આઘર્ષણ કરીને અથવા અનેક વાર પ્રઘર્ષણ કરીને “સમક્ષ í સાદામો’ શ્રમણ અર્થાત સંયમશીલ સાધુને આપીશ. “હુચજાવં નિધોરં કુરચા નિલ' આવા પ્રકારના શબ્દોને સાંભળીને “રે પુષ્યામે મારા તે સાધુએ વસ્ત્ર ગ્રહણ કર્યા પહેલાં જ આલોચના કરવી. અર્થાત્ તે વસ્ત્ર ન લાવવાનું પ્રત્યાખ્યાન કરી દેવું. જેમ કે-બારણોત્તિ વા મmત્તિ વા' હે આયુષ્મન્ ! અથવા હે બહેન ! “ પરં તુરં વધે farmળ વા' તમે આ વરને સ્નાનના સુગંધ દ્રવ્યથી અથવા જો જ રા' નામના સાધભૂત જલપાત્ર વિશેષથી “નાર ઘંસાહિ વા’ યાવતુ લેમથી શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૨૧૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy