SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઉષતાપ અને ઉપઘાત થવાથી સાધુને સંયમની વિરાધના થાય છે. એ જ પ્રમાણે આ બળદ વાહને જોડવા જેવું છે. વિગેરે પ્રકારની ભાષા બોલવાથી એ બળદને હળ કે ગાડા વિગેરેમાં જોડવામાં આવે છે તેથી એ બળદને પીડા થાય છે. તેથી આવા પ્રકારના શબ્દો પણ સાવદ્ય મનાય છે. તેથી “નો માસિકના” આવા પ્રકારની ભાષાને પ્રયોગ કરે નહીં - હવે સાધુ અને સાધ્વીએ બલવા ગ્ય અર્થાત્ ગાય બળદના સંબંધમાં કેવા પ્રકારની ભાષાને પ્રયોગ કરે તે બતાવે છે.-રે મિઠુ વા મિડુળી રા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાવી “ વિક્રવાયો જો પેદાર’ અનેક પ્રકારનાં ગાય બળદને જોઈને “gવં વરૂ’ આ પ્રમાણે વફ્ટમાણ રીતે બેલવું “સં =' જેમ કે-gવં રવિત્તિ રા’ આ બળદ યુવાન છે. “ઘણુત્તિ વર’ આ ગાય દૂધાળ છે. “સંવત વાળુ દૂધવાળી પય સ્વીની છે. “ રા' તથા આ બળદ ના છે, “Hદુરૂ વ’ આ બળદ વધારે મેટ છે. “મgagત્તિ વા મટી ઉમરને છે. “સંવળિત્તિ ત્રા' આ બળદ જોડવા યોગ્ય છે. “gવા મા ગાય બળદના વિષે સાધુ અને સાધ્વીએ બાલવું કેમ કે આવા પ્રકારની ભાષા “ઝાવ કાર’ અગદ્ય અનાંદનીય કહેવાય છે. અને અક્રિયા અનર્થ દંડ પ્રવૃત્તિજનક પણ કહેવાતી નથી. તથા અકટુ અકર્કશ અનિષ્ફરઅપ્રાપ્યુપતાપિની તથા અભપઘાતિની અર્થાત્ પ્રાણિયોને ઉપતાપ ન કરવાવાળી તથાભૂતને ઉપઘાત ન કરવાવાળી માનવામાં આવે છે. અને અત્યંત સરલ, મૃદુ તથા મનહર મંજૂલ કહેવાય છે. તેથી એવી યુવાગાય, રસવતી ધેનું સુંદરાકૃતિ વૃષભ વિગેરે શબ્દોને મનથી વિચાર કરીને સાધુ અને સાવીએ ગાય બળદના સંબંધમાં બોલવું, કેમ કે સંયમ નિયમત્રતાદિનું પાલન કરવું એ સંયમશીલ સાધુ અને સાદેવીનું પરમ અવશ્યક ર્તવ્ય માનવામાં આવે છે. તેથી એવી ભાષાઓને પ્રયોગ કરવો નહીં, કે જેનાથી બીજા કોઈને દુઃખ કારક થાય. હવે સાધુ અને સાધ્વીએ વૃક્ષાદિના સંબંધમાં ન બોલવા ગ્ય ભાષાને ઉદ્દેશીને સૂત્રકાર કથન કરે છે-“ fમg a fમવુળ વા’ તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી તદેવ પૂર્વોક્ત રીતે જ “તુમુકનારૂં બગીચામાં “Tદવાર પર્વતમાં તથા “વળાળિ વા' વનમાં જઈને ત્યાં આગળ “વી મહત્વે હાઈ” મોટા મોટા ઝાડને જોઈને “ आ० ८२ gવં વરૂના આ વક્ષ્યમાણ રીતે બોલવું નહીં તે જ્ઞા’ જેમ કે “જારાયોતિ વા આ વૃક્ષ મહેલ–બંગલામાં લગાવવા લાયક છે. અથવા “તોળનોmતિ વા' દરવાજા આગળ લગાવવા ચગ્ય છે. તથા “frો વા' આ ઝાડો ઘર આંગણે લગાવવા યોગ્ય છે. અર્થાત્ આ વૃક્ષેથી ઘર બનાવી શકાય તેવા છે. “સ્ટિકના વા' આ વૃક્ષ ફલક અર્થાત્ પાટ બનાવવા એગ્ય છે. એ જ રીતે આ વૃક્ષ “ જો વા' અર્ગલા અર્થાત ભેગળ બનાવવા યોગ્ય છે. અથવા “ના મારું ના' આ ઝાડ હોડી બનાવવા જેવા છે. અથવા “arળકોrmતિ વા’ આ વૃક્ષ પાણીમાં તરાવવા માટે નાનો તરા બમાવવા જેવા છે. એ જ પ્રમાણે “પઢાર્જિચંત” આ વૃક્ષ બાજઠ અને ગંગર એટલે કે લાકડાના પાત્ર વિશેષ તથા હળ અને કુહાડીનો હાથો તથા અનેક પ્રકારના યંત્ર ઘટી કે કેલુ વિશેષ યંત્ર બનાવવા એગ્ય છે અથવા “અન્નીનામiટી ગાળોરૂ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૯૮
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy