SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ રોગવાળા પુરૂષને “આ ગંડરગી છે એમ કહેવું નહીં. કેમ કે ગંડીને ગંડી શબ્દથી કહેવાથી તે ગંડેરેગી સત્ય હોવા છતાં પણ પિતાને કટુ લાગવાથી તેને ગુસ્સો આવશે અને કલહાદિ કરવાથી સાધુ અને સાવીના સંયમની વિરાધના થશે એજ પ્રમાણે રુઠ્ઠી કુટ્ટીતિ વા જાવ મgpળી મgglીતિ વા' વેત કોઢવાળા પુરૂષને પણ કેઢિયે એમ કહેવું નહીં. એજ પ્રમાણે યાવતુ ગલિત કઢવાળાને પણ કેઢિયે એમ કહેવું નહીં કેમ કે–આ કથન સત્ય હોવા છતાં પણ કટુ હોવાથી તે કેઢિયે પુરૂષ કોધિક થઈ જશે અને ક્રોધિત થવાથી ઝગડે કલહ વિગેરે કરવાથી સાધુ અને સાદવને સંયમની વિરાધના થશે. એજ પ્રમાણે મધુ પ્રમેહ રોગવાળા પુરૂષને મધુમેહી' આ શબ્દથી બે લાવ નહીં તથા “સૂરિજી નં તથછિન્નતિ વા’ કપાયેલ હાથવાળા પુરૂષને “હાથકટો” કહીને બોલાવો ન જોઈએ. “gવં વારિષ્ટનેત્તિ વ’ પગ કપાયેલ પુરૂષને એવા “પગક શબ્દથી અને ‘ નજીનેતિ વા’ નાક કપાયેલ પુરૂષને “નકટ' એ શબ્દથી તથા “ofજીનેતિ વા’ કાન કપાયેલ પુરૂષને કાન કટ ” એ શબ્દથી તથા “ટૂરિઝનૈતિ વ’ એઠ કપાયેલ પુરૂષને હઠકટે” એવા શબ્દથી બેલાવવા ન જોઈએ. કેમ કે આ કથન સત્ય હોવા છતાં કટુ હેવાથી તે બધા મધુ પ્રમેડી વિગેરે પુરૂષે ક્રોધ યુક્ત થશે. અને ઝઘડો કંકાસ સાધુની સાથે કરે તેથી સંયમ વિરાધના થાય છે. જેથી સાધુ અને સાધ્વીએ આવા પ્રકારના કડવા શબ્દને પ્રગ કરે નહીં. હવે ઉપરોક્ત કથનને ઉપસંહાર કરતાં કહે છે કે-ને યાવને તHI’ જે કે આવા પ્રકારના બીજા કાસ શ્વાસાદિ રેગ યુક્ત હોય અને કુબડા કાણ વિગેરે ગથી યુક્ત અંગવાળા પુરૂષ હોય તે બધા કાસ શ્વાસાદિ રેગીને “થgré માતા fહું આવા પ્રકારના કાસ શ્વાસાદિ કટુ શબ્દથી બોલાવવા નહીં કેમ કે એ કાસ શ્વાસાદિ રેગવાળા પુરૂષો તથા કુજા, લંગડા, કાણા, લુલા વિગેરે હીનાંગી પુરૂષ પુરૂચા ગુરૂચા કુવંતિ માળવા’ આ પ્રકારથી બેલાયેલા કટુ શબ્દને સાંભળીને ક્રોધિત થશે તથા સાધુ સાથે ઝઘડે કરશે તેથી સંયમની વિરાધના થશે તેથી આવી રીતે તેવા વિ તqIrrfહં માસાહિં અમિવ નો માસિકા' કાસ થાસાદિ રોગવાળા પુરૂષને તથા કાણુ કુબડા હુલા લંગડા કુબડા પુરૂષોને કાસ શ્વાસાદિના નામોચ્ચાર સાથે કટુ શબ્દથી મનથી વિચારીને સાધુ અને સાધ્વીએ બેલિવું નહીં અહિયાં ધૂત અધ્યયનમાં ઉક્ત વ્યાધિ વિશેષને યાવત શબ્દથી ગ્રહણ કરવા જોઈએ. હવે સાધુ અને સાવીએ જે પ્રકારના શબ્દોને પ્રયોગ કરે જોઈએ તે શબ્દ સૂત્રકાર બતાવે છે. “મિરહૂ વ મિ+qળી વાર તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી ના રૂારું સારું વારિકન' જે કે વયમાણ રીતે અનેક રૂપને જોશે “તાવિ તારું પર્વ વડગા” તથાપિ એ રૂપને આ વક્મમાણ રીતે કહેવા જઈએ “=” જેમ કે જોચંપી ગોવંસીરિ વા’ ઓજસ્વી પુરૂષને ઓજસ્વી શબ્દથી “તેચંપી તેચંપતિ વો' તથા તેજસ્વી પુરૂષને તેજસ્વી શબ્દથી કહેવું જોઈએ. ‘વંસી નખંતીત વા’ તથા યશસ્વી પુરૂષને શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૯ ૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy