SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આંગળીથી બતાવીને એ વપ્રાદિને જોવા નહીં અથવા “ભોળમા કોળમિ એ આંગ. વળીને ઉંચી કરીને કે “નમિર પુનનિ નીચે નમાવી નમાવીને “નિષ્ણારૂક્ષા' જેવા નહીં. અર્થાત્ સાધુને ગામાન્તર જતાં રસ્તામાં આવેલા એ વપ્રાદિને હાથ ઊંચા કરીને કે આંગળીને ફેલાવીને કે શરીરને ઉંચુ કરીને કે નીચે નમાવીને પોતે પણ ન જુવે અને બીજાને પણ બતાવવું નહીં કેમ કે કદાચ એ વપ્રાદિને તૂટકુટિ જવાથી એ સાધુઓ પર શંકા થશે કે તેથી “તો સંચાર મfgrોમં ટૂકિન્ન જ્ઞા’ સંયમ પૂર્વક જ સાધુ કે સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવું એજ પ્રમાણે “ fમવું વા ઉમવુળી વાં’ એ પૂર્વોક્ત સાધુ અને ભાવ સાધ્વી “ામાનુજમ સુઝમાળે એક ગામથી બીજે ગામ જતાં “બતા તે વછાનિ વા નિશાળિ વા' માર્ગમાં જે ક૭ અર્થાત્ નદીની નજીક નીચાણવાળા પ્રદેશ આવે અથવા દ્રવિક અર્થાત્ જંગલમાં ઘાસ ઉગાડવા માટે રાજાએ દ્વારા રખાયેલી જમીન આવે અથવા “નૂમાળ વ’ નીચેના ભાગમાં ખાડા આવે અથવા વાળિ વા? વલય અર્થાત્ ખાઈ વિગેરેથી ઘેરાયેલ સ્થલ પ્રદેશ મળે અથવા “જળાળિ =ા ગાઢ જંગલ આવે અથવા “જળવિદ્યુITTળ વા’ ગહન જંગલમાં રહેલ ઉંચા નીચા પ્રદેશવાળો ભૂભાગ વિશેષ મળે અથવા “વાળ વા’ વન આવે અથવા “વવિદિવા' વનનો ઉંચનીચે પ્રદેશ મળે અથવા “પૂજાળિ વા’ પર્વત મળે કે “પ્રવચવિહુarifણ વા' પર્વત વિદ અર્થાત્ પર્વત પર રહેલ ઉંચે નીચે જમીનને પ્રદેશ આવે અથવા Terળ ઘા ખાડાઓ આવે અથવા “તઢાળ વા’ તલાવ મળે અથવા “વિ હૃદ અર્થાત્ મેટા તળાવ મળે અથવા “રો વા' નદી આવે કે “વાથી વા આવે અથવા “પુસ્થળિયો વા’ પુષ્કરિણી વિશેષ તળાવ આવે અથવા વીહિસાબો વા મોટી વાવે મળે અથવા ‘ગુજ્ઞાસ્ટિarat Sા' ગુંજાલિકા અર્થાત્ ઘણી મોટી અને ખૂબ કડી વાંકી ચુકી વાવ મળે અથવા “ળિ વા’ સાવરે મળે અથવા “તરવરિયળ વા' સવની પંક્તિ મળે પાસે પાસે અનેક સવર મળે 'સરસાવંતરાશિ વા અથવા પરસ્પર સંલગ્ન મળેલા અનેક સરોવર મળે આ બધા પૈકી કેઈ આવે તે “નો વાળો જિ. ન્થિય કિન્નાં વારંવાર પોતાના હાથને ઉંચા કરીને અગર “નવ નિફ્ફારૂક્ષ આંગ. ળીયેથી નિર્દેશ કરીને આંગળીને આગળ કરીને કે નીચે નમાવીને જેવા નહીં' અર્થાત પિતાના હાથો કે આંગળી વિગેરેને ઉંચા કરીને કે નીચા નમાવીને કે સંકેત કરીને કચ્છાદિ પ્રદેશ વિશેષને પિતે પણ ન જુવે અને બીજાને પણ ન બતાવે કેમ કે આવરી લૂથ સાચાળમાં” કેવળ જ્ઞાની વીતરાગ ભગવાન મહાવીર સ્વામી કહે છે કે-આ કચ્છાદિ ભૂભાગને હાથ આંગળી વિગેરેથી નિદેશ કરીને પિતે જેવા કે બીજાને બતાવવા સાધુ અને સાધ્વીને માટે કર્મબંધનનું કારણ માનવામાં આવે છે. કેમ કે “ને તત્ય નિ વા vજૂ થા” એ કચ્છ વિગેરે ભૂપ્રદેશમાં જે હરણ વિગેરે પ્રાણિયો હશે તથા ગાય ભેંસ વિગેરે પશુઓ હશે તથા “પવી વા સરોસિવ વા’ કાગડા, પિપટ મેના વિગેરે પંખી आ० ७२ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧ ૭ ૨
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy