SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ નાનિ વા' વનસ્પતિ વિશેષ રૂપ ગહનાને અથવા ‘ક્રિયા િવ’ હરિત વધુ વાળા ચિત્ત વનસ્પતિ વિશેષેાને ‘અવિચ નૈત્રિય' વારવાર અવલંબન કરીને ઉત્તરકા' એ મા પાર કરશે. અને બે સહ્ય દિવાિ વનઋતિ' જે કાઈ એ માર્ગમાં મુસાફર વટેમા મળે તે વાળી નાના' તેમની પાંસે સહાય માટે તેમના હાથેાના સહારાની માગણી કરશે અને ‘જ્ઞાત્તા’હસ્તાવલ’બનની યાચના કરીને અર્થાત્ એ વટેમાર્ગુ એના હાથ પકડીને તેઓ સનચામેવ' યતના પૂર્વક જ ‘અવહંવિચ અવર્ણત્રિય' હસ્તાવલ અન કરી કરીને રિજ્ઞા' એ માગને પાર કરશે. તેથી આ દોષોને જોઈને અનેક પ્રક રની મુશ્કેલીયા હૈાવાથી એ વપ્ર કિલ્લા વિગેરે વાળા સરળ માને છોડીને લાંમા માળેથી જ ‘સંશયામેલ ગામાળુરામ ઘૂગ્નિ જ્ઞ' સયમ પૂર્વક એક ગામથી બીજે ગામ જવુ' અન્યથા ખીજી રીતે જવાથી સચમ આત્મ વિરાધના થાય છે. । સ, ૨૧ ૫ હવે પ્રકારાન્તરથી પૂર્વોક્ત વિષયનું જ પ્રતિપાદન કરવામાં આવે છે.— ટીકા’-તે મિત્રણ્ વા મ્બિલુની વ' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સયમશીલ સાધ્વી ‘ગામનુનામ સૂકઞમાળે” એક ગામથી ખીજે ગામ જતાં ‘અંતરાલે નવસાળિ વા' એ સાધુના માર્ગમાં ઘડું વિગેરે ધાન્ય હોય અથવા ‘Clઽનિ વા' ગાડી કે રદ્દાળિ વાર રથ હાય તથા ‘સાનિયા પાળિવા' સ્વચક્ર ડાય કે પરચક્ર હાય અર્થાત્ પેાતાના રાજ્યની સેના સમૂહ હૈાય કે પર રાજ્યની સેના સમૂહ હાય અને તે નૅ વિજ્ઞ વર્ષ સંનિષ્ઠદ્ધ વાવ' તે સાધુ મામાં અનેક પ્રકારના પડાવનાખેલ સેનાએના તબુએને દેખે તે સરૂપમે સંયામેન પદ્મમેન' જવા માટે ખીને રસ્તા હોય તે સયમ પૂર્ણાંક એ બીજા માળેથી જ જવુ. નો ઇન્નુય શક્ઝેઙ્ગા' પરંતુ એ સરલ રસ્તેથી કે જેમાં ઘડુ વિગેરે આવતા હેાય તેવે રસ્તેથી જવુ* નહી' કેમ કે-'સૈ વો સેનાનો વર્જ્ઞ' તે પર-ગૃહસ્થ સેના નાયક કોઈ પુરૂષ કાઇ સૈનિકને કહેશે કે--સંતો હસ ” સમને' હું યુષ્મન્ ! આ શ્રમણ સંયમશીલ સાધુ ‘સેનાÇ મિનિાયિ રેફ' સેનામાં આાવીને તેની ગુપ્તવાત જાણવા માટે ગુપ્તચરનુ' કામ કરે છે. તે ન વાવાÇાચ' તેથી આ સાધુને હાથેાથી પકડીને ‘TEE’ અહીંયા લઈ આવે આવા પ્રકારની સેના નાયકની આજ્ઞા પાને છે. પરો વાŕદું નાચ' તે સૈનિક પુરૂષ એ સાધુને હાથેાર્થી પકડીને ‘આરક્ષિજ્ઞા' ખેંચશે પરંતુ સાધુ સમઢિાવાથી ખે ́ચવા છતાં તેં નો સુમળે નિયા' તે સાધુએ પ્રસન્ન થવું નહીં અથવા નાય સાહિ' અપ્રસન્ન પણ થવુ નહીં પરંતુ ખાદ્ય મનેાવૃત્તિથી રહ્નિત થઈને સમાહિત ચિત્તવૃત્તિવાળા થવુ' અને ‘સગચામેત્ર નામાવામં ટૂñિા' સંયમ પૂર્વક જ એ સાધુ કે સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવુ' અન્યથા ઉક્ત પ્રકારે ચાલવાથી અનેક પ્રકારના વિઘ્ન આવવાથી સયમની વિરાધના થયા સભવ રહે છે. !! સૂ. ૨૨ ॥ શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૬ ૯
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy