SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ જેતા માલિક હોય તેવા નગર મળે. અથવા 'વિદ્ધ નાળિ વ' અન્યોન્ય વિરૂદ્ધ એવા એ રાજા જેના માલિક હોય તેવા નગરો મળે તે સાઢે વિહાગર' વિહાર કરવા માટે ખીજા વિહાર ચેગ્ય પ્રદેશ હાય તે ઘરમાäિ નાળવÎä' આવા પ્રકારના રાજાએ વિનાના વિગેરે નગરમાંથી ‘નો વારડિયા” વિહાર કરવા માટે ધ્વનિના નમળ' મનમાં વિચાર પણ કરવા નહીં. કેમ કે ‘વેવરીટૂયા કેવળજ્ઞાની ભગવાન્ મહા વીર સ્વામીએ ઉપદેશ આપ્યા છે કે આ રાજા વિગેરે ઉપર કહેલ પ્રદેશેમાંથી કે તેવા નગરાદિની સમીપમાંથી ગામાન્તરમાં ગમન કરવું એ આયાળમેચ' સાધુ અને સીને માટે કર્મબંધનું કારણ માનવામાં આવે છે. કેમ કે-રાજદ્વ વગરના નગરાદિમાં રહેનારા ‘સેળ વાળ’ તેઓના શકરાએ ઘણા જ તફાની અને ઉચ્છ્વ ખન્ન હવાથી તેએ ‘અયં તેને’ આ સાધુ ચાર છે અથવા અય ચચર' આ સાધુ ગુપ્તચર છે. અર્થાત્ આ રાજ્યની ગુપ્ત હકીક્તો જાણવા માટે (સી. આઇ. ડી.) સાધુને! વષ લઇને વિચરે છે. અવી વાતે ફેલાવે છે. અથવા લય તતો આત્તિ ઋતુ આ દુશ્મન રાજ્યમાંથી આપણામાં ફુટ પડાવવા આવેલ છે એવા ખાટે પ્રચાર કરીને તે મિવુંશ્નોસિઙ્ગ યા' એ સાધુને ઉત્નેશિત અર્થાત્ ઉશ્કેરશે, અને શ્કરીને તેમની નિંદા કરશે. નાવ વિજ્ઞ વા અથવા દડાથી સારશે કે મારી પણ નાખે અને ઉપદ્રવ કરે અથવા વસ્થ વા કિન્હેં વા' વઓને કે પાત્રને કે વર્લ્ડ વા વાવોંકળ વ' કાંબળને અથવા પાપ્રાંછન વસ્ત્રને ઝુટવી લેશે અથવા નિ વા મિનિ વા' અથવા ફાડી નાખશે કે તેડીફાડી નાખશે અથવા ‘અવનિ વા' ચારી લેશે. ‘વિજ્ઞા' અથવા ફેકી દેશે. ‘બમિયન પુથ્થોટ્ઠિા તં ચેત્ર ગાય ામળા' તેથી ભગવાન્ મહાવીર પ્રભુએ ઉપદેશ આપ્યા છે કે આવા પ્રકારના અરાજક નગરાની નજીકથી સાધુઓએ વિહાર કરવે નહી' કેમ કે પૂર્વોક્ત પ્રકારથી જવાથી સાધુને સયમ પાલનમાં વિન્ન થશે, ‘તો સંગયામેત્ર માનુનામ દુરૂ નિગ્રા' તેથી સયમ પૂર્ણાંક જ સાધુ અને સાધ્વીએ એક ગામથી બીજે ગામ જવું, કે જેથી સયમ પાલન કરવામાં સાધુ અને સાધ્વીને કાઈ પણ પ્રકારે વિઘ્ન ન થાય સૂ. લા હવે પ્રકારાન્તરથી નિષેધના ખાનાથી સાધુ અને સાધ્વીની ગમત વિધિનું કથન કરે છે. ટીકા”લે મિત્રણ થા મિવુળી મા' તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધ્વી શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૫૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy