SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાસ વિગેરેથી રહિત થયેલ છે. તથા ગોરા અgત્તિ ITI' શીતદક રહિત રીતે થઈ ગયેલ છે તથા અલ્પ ઉસિંગ અર્થાત્ જીણા જીણા જીથી રહિત તથા અ૫૫નક કીડી પતંગિયા વિગેરે જીણા જીવજંતુઓ વિનાને માર્ગ થઈ ગયેલ છે. “મટ્ટિયા જાવ અવંતort” તથા ઠંડા પાણીવાળી લીલી માટિ પણ નથી. એવં યાવત્ મકડાની જાલ– તંતુ પરંપરાથી પણ રહિત માગે છે. તથા “વહ નથ સમજમાઈ' જ્યાં ઘણું શ્રમણ શાક્ય ચરક વિગેરે સાધુ સંન્યાસી અને બ્રાહ્મણ તથા ‘રતિહિ વિવાળીમir” અતિથિ અભ્યાગત કૃપણ-દીન દરિદ્ર અને યાચકે “ગાના સવા છંતિ કવામિરયંતિ વા' આવી ગયેલ હોય અને આવતા જતા હોય અને આવવાના હોય તેવં પ્રજ્ઞા તો સંનયામ” આ પ્રમાણે જાણીને તે સાધુ અને સાધીએ સંયમપૂર્વક જ ‘ifમાનુજામં દૂનિકા' એક ગામેથી બીજે ગામે વિહાર કરે પણ વષવાસના સ્થાને કોઈપણ રીતે રહેવું નહીં - હવે માર્ગ યતના પ્રકાર સૂત્રકાર બતાવે છે – ટીકાર્થમિરવું વા મિસ્કુળી વા તે પૂર્વોક્ત સાધુ અને સાધ્વીએ મgar ઉઝમાળે એક ગામથી બીજે ગામ જતાં “પુરો ગુમાવ્યા મળે” આગળ સામી બાજુ યુગમાત્રા અર્થાત્ સાડાત્રણ હાથ પ્રમાણ જમીનને જાઈને “ટૂળતણે પાળે” ત્રસ પ્રાણી અર્થાત પતંગિયા વિગેરેને જોઈને “ટૂણા રીફ્રજ્ઞા પગને ઉંચા કરીને ચાલવું જોઈએ. તથા સાહઃ પ વિજ્ઞા’ પગને પિતાના બાજુ સંકુચિત કરીને ચાલવું જાઈએ અથવા “પિવિરિષ્ઠ વા ૮ વાચે રીફરજ્ઞા' પગને વાંકા કરીને ચાલવું અને “સરૂ ને સંનયામે પતિના” બીજે રસ્તે હોય તે સંયમપૂર્વક એ બી જ માર્ગેથી જવું પરંતુ જો ૩ ગુર્થ દિન’ પણ ઘણા પ્રાણિવાળા સીધા રસ્તેથી ન જવું, કેમ કે અનેક જીવ જંતુઓવાળા રસ્તેથી જવાથી અનેક જીની હિંસા થાય છે. અને તેનાથી સાધુ સાધ્વીને સંયમ વિરાધના થાય છે અર્થાત્ ઘણું જીવજંતુઓ વિનાને જવાને રસ્તે ન હોય તે એ માર્ગેથી જવાની વિધિ કહી છે. પરંતુ જે જીવજંતુ વિનાને બીજે માર્ગ હોય તે બીજે રસ્તેથી જવું પણ જીવજંતુઓ વાળે માર્ગ સરળ સીધે હોય તે પણ તે માર્ગેથી ન જવું. કારણ કે એ સરળ માર્ગેથી જવાથી જીવ હિંસાની સંભાવના રહે છે તેથી જીવજંતુ વિનાના માર્ગેથી જ તો સંયમેવ જરિછકના સંયમપૂર્વક જવું એજ ગ્યા છે. સૂત્ર દો હવે એ પૂર્વોક્ત કથનને બીજી રીતે પ્રતિપાદિત કરે છે ટીકાર્થ–બરે રમવવ વ મિજવુf an’ એ પૂર્વેક્ત સાધુ અને સાધ્વી “જામીના તૂફામ’ એક ગામથી બીજે ગામ જતાં “અંતર તે પણ જા” એ બેઉ ગામેની વચ્ચે એ સાધુ અને સાર્વીએ ઘણા પ્રાણિ તથા “વીરાશિ વા’ ઘણી બી વાળી વનસ્પતિ “શાળ વા તથા ઘણી એવી તૃણ ઘાસ વિગેરે વનસ્પતિ “ વા મદિરા વાં’ ઠડુ પાણી તથા જલ મિશ્રિતલીલી માટી આ બધા જે “વિદ્વત્યે અવિવસ્વ અર્થાત્ સચિત્ત હોય તે “વત્તા બીજા માળેથી જ્યાં સચિત્ત પ્રાણિ ન હોય તેવા માર્ગેથી “હંગામે પરિક્રમા સંયમપૂર્વક જવું. અર્થાત્ યતના પૂર્વક જ એક ગામથી બીજે ગામ જવું. પરંતુ એવા પ્રાણિ વિગેરેથી યુક્ત સરળ માર્ગેથી ન જવું કારણ કે જીવ જંતુઓવાળા માર્ગેથી શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૫૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy