SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પૂર્વ સૂત્રમાં કહ્યાથી ઉલટુ અર્થાત ઉક્ત પ્રકારની સુગમતા હોય તે અન્યત્રના જતાં ત્યાં જ નિવાસ કરવા કથન કરે છે. – ટીકાથ–ણે મિા વા મિgી વાર તે પૂર્વોક્ત સંયમશીલસાધુ અને સાધ્વી રે ૪ પુ પર્વ કળા ' ના જાણવામાં એવું આવે કે “જામં વા નારં વા ૪ વા’ ગામને કે નગરને કે નાના ગામને અથવા “શ્વ૬ ના માં વ ઘટ્ટ વા’ કર્બટ નાના નગરને કે મડંબ નાની વસ્તીવાળા ગામને અથવા પત્તન-નાના કસબાને “નાર વાળ વા' યાવત્ કોણમુખ પર્વતની તળેટીને અથવા ખાણને અથવા સંનિવેશ એટલે નાના શહેરને અથવા નિગમ-નાની ઝુપડીને કે રાજધાનીને એવા પ્રકારથી સમજે કે-“મં િવહુ પામે સિ વા બારિ વા' આ પૂર્વોક્ત ગામ માં કે નગર માં અથવા “વેસિ વા વદતિ ’ બેટ-નાના નાના ગામમાં કે કર્બટ નાના નગરમાં “વંસિ પટ્ટifણ વા’ મર્ડબકસબામાં કે પત્તન નાના નાના શહેરમાં અથવા “જાવ સાબિંદિ વા યાવત્ દ્રોણમુખ પર્વતની તળેટિમાં અથવા ખાણમાં ગુફામાં અથવા નિગમમાં અથવા સંનિવેશમાં કે રાજધાનીમાં અથવા “ન વિભૂમી મહું વિચારમુખી' ખૂબ વિશાળ વિહાર ભૂમિ-સ્વધ્યાય ભૂમિ છે. તથા ઘણી મોટી વિચારભૂમિ મલમૂત્રાદિ પરિત્યાગ ભૂમિ છે “હુરમે કહ્યું વીઢાણિજ્ઞાસંથાને તથા જ્યાં પીઠ ફલક વિગેરે શમા સંસ્કારક સુગમતાથી મળે તેમ હોય તથા કુરુમે જાસુ છે અણજિન્ને તથા જ્યાં પ્રાસુક-અચિત્ત અને ઉંછ અર્થાત એષણય-આધાકર્માદિ સેળ દેથી રહિત અશનાદિ ચતુવિધ આહારજાત અત્યંત સુલભ રૂપે જ મળી શકે તેમ હોય તથા “ળો રથ સમા માળ ગતિપ્તિ જ્યાં ઘણા શ્રમણ-શાકયચરક વિગેરે સાધુ સંન્યાસિ તથા બ્રાહ્મણ તથા અતિથિ ઉજવાવવીમા કવાયા' કૃપણ દીન અનાથ દરિદ્ર તથા યાચકે આવ્યા ન હોય અને વારમિરવંતિ જ્ઞા' આવવાના પણ ન હોય “HજરૂUMા વિત્તી તથા ડી જ સંકુચિત વૃત્તિ હોય અર્થાતુ બધા જ ઉદાર વિચારવાળા હેવાથી સંકુચિત વૃત્તિવાળા નહિવત હય “go Tહત જિલ્લાવાળો' એ ગામાદિ સંયમશીલ સાધુને નિષ્ક્રમણ અને પ્રવેશ માટે યોગ્ય માનવામાં આવે છે. તથા “વારનપુરારિદૃrryવે વાચન ધાર્મિક અધ્યયન માટે અને પ્રચ્છન આચાર્ય અને ઉપાધ્યાયને પ્રશ્નો પૂછવા માટે તથા પરિવર્તન આ. વર્તન કરવા માટે તથા અનુપ્રેક્ષા મનન કરવા માટે તથા “ધHજુનો વિતા” ધર્માનુયેગનું ચિંતન કરવા માટે પણ એગ્ય સમજવી. “સેવં નવા નામ વા ચાં વાં” આ પ્રમાણે બધી રીતે સરળતાવાળા એ ગામમાં કે નગરમાં રહેલું શા મહેર ' બેટ-નાના ગામમાં શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૫૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy