SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ગમે તે પ્રકારની શવ્યા હોય તેના પર શયન કરી લેવું. તેમાં કંઈપણ ગ્લાની કરવી નહીં ચાહે તે શવ્યા પાટ ફલક વિગેરે કદાચ “સમાચાવેજ્ઞા મેગા સરખી રીતે પાથરેલ હેય અથવા ‘વિરમાયા સેન્ના મવેગા’ વિષમ રૂપથી જ કેમ ન પાથરી હોય giાવા રેકના મકા’ તથા તે શય્યા વાતાભિમુખ હોય અથવા “જિલ્લાના સાચા તેના નr? અથવા વાયુ રહિત પ્રદેશમાં હોય અર્થાત્ ચાહે તે શવ્યા અનુકળ થાય તરફ પાથરેલ હોય કે પ્રતિકૂળ વાયુની સામે જ પાથરેલ હોય તથા “સસરા વેવા તેના મકા’ સરજસ્ક અર્થાત અત્યધિક ધૂળના રજકણથી ભરેલ શમ્યા હોય અથવા smgauriા તેના માના” થોડી જ ધૂળના રજકણે વાળી હોય કે ધૂળ વિનાની જ હોય તથા “સલમા મા વધારે પડતાં ડાંસ મચ્છરવાળી તે વાગ્યા હોય કે શબ્દસમસ વેકાય તેના મવેન્ના” થોડા જ ડાંસ મચ્છરોથી યુક્ત એ શધ્યા હોય તેના પર જ સંયમશીલ સાધુ કે સાધ્વી એ શયન કરી લેવું. તેમાં કંઈ પણ પ્રકારને કયવાટ કરે નહીં. તથા “રિસાયા સેના મના અત્યંત જુની પુરાણ ફાટેલ તૂટેલ તે શવ્યા હોય કે “બહિરાણાયા સેના મકા' અત્યંત મજબૂત શય્યા હોય કે “નવરાયા સેન્ના મવેત્તા’ કદાચ અનેકવિધ ઉપસર્ગ અર્થાત્ ઉપાધીવાળી તે શવ્યા હોય કે કદાચિત્ “નિજ તેના મવેગા” ઉપાધિ વિનાની જ એ શય્યા હોય અર્થાત્ અનેક પ્રકારના વિન બાધા ઉપદ્રથી યુક્ત જ તે ફલાદિ શય્યા સંસ્તારક મળે અથવા વિગ્ન બાધા કે ઉપદ્રવ વિનાની જ એ ફલાદિ શયા સંસ્મારક મળે તેના પર સાધુ કે સાધ્વીએ કંઈપણ સંકેચ કર્યા વિના શયન કરવું. એજ વાત નીચેના સૂત્રાશથી સૂત્રકાર કહે છે. “તzstifહું રોઝાર્દૂિ સંવિજ્ઞાળાર્દિ” એવા પ્રકારના પૂર્વોક્ત સ્વરૂપવાળી અર્થાત્ સમ પાથરેલ કે વિષમ પાથરેલ વાયુની સન્મુખ અથવા વાયુ વિનાના પ્રદેશમાં પાથરેલ અત્યંત ધૂળવાળી કે અ૯૫ ધૂળવાળી વધારે પડતાં માકડ દંશ મચ્છરે વાળી અથવા માકડ ડાંસ મચ્છરે વિનાની, અત્યંત જુની પુરાણી કે અત્યંત મજબૂત આવા પ્રકારની શય્યાઓ પ્રાપ્ત થતાં એ જ શાઓને સ્વીકારીને “ચિતરા વિણાર વિનિા સમભાવથી શયનાદિ વિહાર કરવો. “જો રિ વિ રિસ્ટાર્ન્ના' મનમાં કંઈ પણ ગ્લાની કે દુઃખ લગાડવું નહીં અર્થાત્ વિષમાદિ રૂપ શય્યા મળે તે પણ લેશમાત્ર સંકેચ પામ નહીં કહેવાને હેતુ એ છે કે-ચાહે તે શય્યા સંસ્તારક ફલક પાટ વિગેરે સમ હોય કે વિષમ હોય અનુકૂળ વાયુવાળી હોય કે પ્રતિકૂળ વાયુવાળી હેય તથા સરજસ્ક હોય કે રજ રહિત હેય તથા ડાંસ મચ્છર માકડેથી યુક્ત હોય કે ડાંસ મચ્છર વિગેરે વિનાની હોય તથા ઉપાધિવાળું હોય કે વિના ઉપાધિની હોય તથા જુની પુરાણી હોય કે નવે નવું હોય ગમે તેવી શય્યા ઉપર શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૪૬
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy