SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સાધુ અને સાધ્વીએ મલમૂત્રાદિ ત્યાગ કરવાની ભૂમિને મલમૂત્ર ત્યાગ કરવા પ્રતિલેખનાદિ કરવાનું કથન સૂત્રકાર કરે છે. - ટીકાર્થ—અરે મિજવૂ વા મિરવુળી વા’ તે પૂર્વોક્ત સાધુ અને સાવી હાથ, પગ, જંઘા, વિગેરે ભાંગી તૂટી જવાથી ગામાન્તર જવાને અશક્ત થવાને કારણે “મળે ના કરનાળે એક જ સ્થળે રહેવાવાળા માસક૫ વિહારી વિગેરે સાધુ બીજા તંદુરસ્ત હાથ પગવાળા સાધુ “ામાનુજા (રૂઝમળે ? એક ગામથી બીજા ગામ વિહાર કરનારા હૈય એ તમામ સાધુઓએ મલમત્ર ત્યાગ કરતાં “પુરવાર જ ઘર' પહેલાં જ “ઉત્તર સામૂર્ણિ' મલમૂત્ર ત્યાગ કરવાની ભૂમિનું “સેઝિ' પ્રતિલેખન કરી લેવું. બારી શૂરા આ પ્રમાણે કેવલી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે પ્રતિલેખન કર્યા વિના જ મલ મૂત્રાદિના ત્યાગ કરવાની ભૂમિમાં મલમૂત્રાદિને ત્યાગ કરે તે ગાવાને આદાન કર્મબંધનું કારણ છે. તેથી “વહિચિાણ વઘારાસવામૂરિd સાધુ અને સાવીએ “જાગો ના વિશે વા’ રાત્રે અથવા સમય વગર મલમૂત્રાદિના ત્યાગ કરવાના રથાનને પહેલેથી જોયા વગર તે ‘મિક્વ વા મિજવુળી ઘા” સાધુ કે સાધી “દવાર વાસવળ મળે મલમૂત્રને ત્યાગ કરે તે “યાઝ વા ઘવજ્ઞ રા' પ્રખ્ખલિત થાય છે. અથવા પતિત થાય છે. અર્થાત્ મલમત્રના ત્યાગ કરવાના સ્થાનને જોયા વિના જ જે સાધુ કે સાધ્વી મલમૂત્રાદિને ત્યાગ કરે તે અંધકાર વિગેરેના કારણે ખાડા ટેકરા વિગેરેથી ટકરાઈને પડિ જશે અને “જે તી પલાળે મળે તે પૂર્વોક્ત સાધુએ મલમૂત્રાદિના ત્યાગ કરવાના સ્થાનમાં ટકરાઈને અલિત થાય અથવા પડિ જાય તે “ઈં વા વા વા નાવ સૂઝ વા’ પિતાના હાથને અથવા પગને યાવત માથાને અથવા મુખને તેડી નાખશે અર્થાત્ હાથ પગ તૂટિ જશે. તથા “જળાદિ કા મુનિ વી જીરું વા સત્તા વાર પ્રાણીભૂત-છ અને સને પણ “ વવિના મારશે આ રીતે અનેક કર્મબંધનના કારણે ઉપસ્થિત થશે એ ઉચિત નથી. કેમ કે સાધુ મુનિ મહાત્માઓ કર્મબંધનથી છૂટકારો પામવા માટે જ સંયમ પાલન કરવું એ પરમાવશ્યક સમજે છે. તેથી “મિળે પુત્રોગણિત ઘણા સાધુઓને માટે વીતરાગ ભગવાન મહાવીર પ્રભુએ પહેલેથી જ એવી પ્રતિજ્ઞા બતાવી છે અર્થાત્ આજ્ઞા કરી છે. કે “ પુવમેવ ખરૂ રૂપાસવામૂહિં લિસ્ટેણિકના સંયમશીલ સાધુએ મલમૂત્રાદિને ત્યાગ કરતા પહેલાં જ મલમણાદિ ત્યાગ કરવાના સ્થાનની પ્રતિલેખના કરવી જોઈએ. અર્થાત સ્થાન અવલોકન કરી લેવું જોઈએ. તે ૬૦ છે હવે સંસ્કારક સંથારે પાથરવાની ભૂમિનું પણ પ્રતિલેખન કરવાનું સૂત્રકાર કથન કરે છે – ટીકાઈ-વે મિશ્નરવ or fમgી તે પૂર્વોક્ત સંયમશીલ સાધુ અને સાધવી સંચામુહિં કિદિત્તર’ જે શય્યા સંસ્મારક ભૂમિનું અર્થાત ફલક-પાટ વિગેરે સ્થાપન સ્થાનનું પ્રતિલેખન કરવા “જિંsiા' ઈચ્છતા હોય તે “moore સાવળિ વા' આર્થેિ સ્વીકૃત શસ્યા સંસ્મારકના સ્થાનને તથા “વજ્ઞાન ઉપાધ્યાયે સ્વીકૃત શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૪૩
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy