SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુએ બિમારી વિગેરે કારણ વિના જ ફરીથી હિંદ પાછા આવીને એ જ ઉપાશ્રયમાં રહેવું નહીં. છે . ૨૬ છે આનાથી પહેલા ઉપસ્થાન નામને ક્રિયા દોષ કહી દીધેલ છે. હવે ઉપમુક્ત રૂપ અભિક્રાંત ક્રિયાનું પ્રતિપાદન કરવામાં આવે છે. – ટીકાથ–“ ઘi વા ઘણીળું વા' આ જગતમાં પૂર્વીશામાં કે પશ્ચિમ દિશામાં “વાઇ વા ૩ીનું ” દક્ષિણ દિશામાં કે ઉત્તર દિશામાં “શરૂચા ઢાં મયંતિ’ કઈ કઈ શ્રદ્ધાશીલ પ્રતિભદ્રક શ્રાવક હોય છે “તું ” જેમ કે “જાવ વા’ ગૃહ પતિ ગૃહસ્થ શ્રાવક હોય અથવા “હારુ મારિયા વા ગૃહપતિની પત્ની હોય અથવા ભાવ પુજે વા ગૃહપતિને પુત્ર હોય અથવા જારૂ ભૂવા વા'' ગૃહપતિની કન્યા હેય અથવા “સુઇ વા ગૃહપતિની પૃત્રવધૂ હોય અથવા “ધારૂં વા’ ધાઈ હોય અથવા “વાવ મરી વા’ યાવત્ દાસ હોય અથવા દાસી હોય અથવા કમકર નોકર હેય અથવા કર્મકારી નોકરની પત્ની હોય તસ ર viાચારનોચરે' તેઓ માંથી કોઈ એકાદ શ્રદ્ધાશીય પ્રકૃતિભદ્ર શ્રાવક હોય છે. તે બધાને ‘ળો મુનિસંતે મારૂ સાધુ બેના આચાર વિચારની જાણ હોતી નથી અર્થાતુ એ ગૃહપતિ વિગેરે શ્રદ્ધાશીલ શ્રાવક ખરી રીતે જૈન મુનિના આચાર વિચારને નિશ્ચિત રીતે જે કે જાણતા નથી. તે પણ “સમાર્દિ ઉત્તિરમાણે િકેવળ એ જૈન સાધુ મુનિને શ્રદ્ધા ભક્તિ પૂર્વક જોઈને વિશ્વાસ કરતા માળે અને પ્રતિભાવ રાખતા થકા એ ગૃહપતિ વિગેરે શ્રદ્ધાળુ શ્રાવક ‘જ તમનબાળ અતિિિવજળવળમ' ઘણા એવા શ્રમણ-ચરકશાકય વિગેરે સાધુ છે અને બ્રાહ્મ ને તથા અતિથિને તથા કૃપણ દીનદુઃખી દરિદ્રોને તથા વતી પક યાચકને “સમુદિ' ઉદેશીને “તત્વ તથ’ તે તે “શriffé TTTTહું આવશ્યક સ્થળોમાં તે સાગારિક ગૃહસ્થ શ્રદ્ધાળુ શ્રાવક ઘર્મશાળા વિગેરે “ નિ મયંત્તિ' મઠને બનાવી દે છે “તેં કદા' જેમ કે આgHળrળ ત્રા” આરસ પત્થરના બનાવેલ હોય અથવા “નાચતાળ વા’ આયતન હોય અથવા તેવુઢાળ વા' દેવકુળ હેય અર્થાત તે અગાર-ગૃહ વિશેષ ચાહે અધિક લેહના બનાવવામાં આવેલ હોય અથવા દેવકુળની બાજુના ભાગને ઢાંકનાર હોય અથવા દેવકુળ જ હોય અથવા “સઠ્ઠા વા’ સભાગૃહ હોય કે જે ચાતુર્વેધાદિશાળા વિગેરે કહેવાય છે. અથવા “ઘવાળ વા’ પ્રપા-પરબ હાય “બિચાળ વા’ પણ્યગૃહ અથવા દુકાનનું મકાન બનાવ્યું હોય–અથવા “ળિયા સંઘ શાળા કે પથ્ય શાળા જ હોય અથવા “જ્ઞાન જ્ઞાન લાં” યાનગૃહ એટલે કે રાજા વિગેરેને સવારી લાયક ગાડી બનાવવાનુ ઘર હેય “જ્ઞાનસા વા' અથવા યાનશાળા રથાદિવાહન રાખવા માટેનું ઘર બનાવેલ હોય અથવા “હુઠ્ઠમંતાનિ વા’ ચુનાને સાધુ રાખવાનું ઘર બનાવેલ હોય અથવા “રૂમ જતાનિ વા’ દર્ભકર્માન્ત અર્થાત્ દર્ભની સાદડી વિગેરે બનાવવાનું ઘર શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૧૫
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy