SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તૢા સાધુ મહાત્માઓની સાથે ‘મેદુળવર્મ પરિવારા' મૈથુન ધનુ સેવક કરવા વિજ્ઞા’ તૈયાર કરશે ‘પુત્ત હતુ સાહમિન્ના' તે સ્ત્રી જરૂર પુત્ર મેળવશે. અને પુત્ર ‘ચä' એજસ્વી બળવાન થશે ‘તેર્યાŕ' તેજસ્વી કાંતીવાળા થશે મિ' અત્યંત રૂપ અને સૌદ વાળે થશે. તથા ‘જ્ઞપ્તિ’ યશસ્વી અર્થાત્ કીર્તિવાળા થશે. તથા ‘સવરાથ’ સાંપરાયક અર્થાત્ સંગ્રામમાં શૂરવીર પણ થશે તથા ‘હોયળ ટુર્સાળજ્ઞ' આલાકનીય અને દર્શનીય પુત્ર થશે ત્ત્વાર્ં નિયોરું યુવા' આ પ્રકારના નિર્દેશ અર્થાત્ શબ્દને સાંભાળીને ‘સિમ્ન અને હૃદયમાં ધારણ કરીને સિંચળ અળચરી સહૂઢી' એ યુવતી સ્ત્રીચામાં કઈ પુત્રની ઈચ્છાવાળી સ્ત્રી ત તવલ્લુિં મિસ્તું’ તે તપસ્વી સાધુને ‘મેદુળયમ્મૂ યિાળા મૈથુન કર્મીના સેવન માટે‘ભાટ્ટાવિજ્ઞા તત્પર કરે તેમ અને તેથી આવા પ્રકારના દોષાના ભયથી ‘હૈં મિવળ પુષ્પો ટ્વિાસ વળા' એ સાધુએ માટે ભગવાન્ તી કરે પહેલેથી જ આ પ્રતિજ્ઞા કહેલ છે કે સંયમ નિયમનું પાલન કરવુ એજ સાધુનું પરમ કર્તવ્ય છે. સફે' એજ સાધુતાને હેતુ છે. તથા ‘ઇસ વાળે' એજ કારણ છે અર્થાત્ એ કારણ સિદ્ધ કરવા જ સાધુ ખનેલ છે અને ‘સ È’ ભગવાને એજ ઉપદેશ કરેલ છે. કે‘તારે સાવરણ ત્રસ” માવા પ્રકારના ગૃહસ્થ વસતા હાય તેવા આગારિક ઉપાશ્રયમાં અર્થાત્ મકાનમાં સાધુએ. નો ટાર્ગ વા’ ધ્યાન રૂપ કાચેાત્સ માટે સ્થાન ગ્રહણ કરવું નહીં'. તથા ‘સેTM વા' શયન કરવા માટે સંથારા પણ પાથરવા નહી” અથવા નિશી િવા શ્વેતેજ્ઞ'રાધ્યાય માટે ભૂમિશ્રણ પણ કરવી નહીં. કેમ કે સાગારિક ઉપાશ્રયમાં રહેવાથી સાધુને સયમ આત્મ વિરાધના થાય છે. તેથી સાધુએ સાગારિક ઉપાશ્રયમાં રહેવુ નહી. સૂ. ૧૬ ૫ હવે શય્યાં અધ્યયનના પહેલા ઉદ્દેશાના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે ટીકા'-ચ' લઘુ તરત મિત્રદ્યુમ્સ મિમ્બુળી ચ’આ પૂર્વોક્ત રીતે જ એ સાધુ અને સાધ્વીની 'સામયિ' સામય સમગ્રતા અર્થાત્ સમગ્ન સાધુપણાની સમાચારી છે ‘ત્તિવેનિ’ એમ હું કહું છું અર્થાત્ મારાએ ઉપદેશ છે. આ વાત વીતરાગ ભગવાન્ મહાવીર સ્વામીએ કહી છે. ‘૧૪મલિના સમત્તા’ આ રીતે પહેલી શય્યાનું કથન પુરૂ થયુ` માસૂ૦૧૭ળા શય્યાધ્યયનના પહેલા ઉદ્દેશે। પણ પુરા થયા ॥ ૨-૧ ।। શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૦૮
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy