SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારના સાગારિક નિવાસસ્થાનમાં રહેવું તે સાધુ સાધ્વીને માટે આદાન-કમગમનનું દ્વાર માનવામાં આવે છે. અર્થાત્ કર્મબંધનું કારણ ગણાય છે. તેથી આ પ્રકારના સાગરિકસક્ષુદ્રસપશુ તથા ભક્ત પાન વાળા ઉશ્રયમાં સંયમશીલ સાધુ કે સાધ્વીએ નિવાસ કરે નહીં તે જ વાત ઉપસ્થિત કરીને હવે સૂત્રકાર બતાવે છે. “મિચ્છુક હાવરેન હિં ગૃહપતિ ગૃહસ્થ શ્રાવકના પરિવારની સાથે “સંસાર” નિવાસ કરનારા સાધુને અઢી વા’ હાથ પગના અકડાઈ જવા રૂપ વાત વિકારને રોગ કદાચ થઈ જાય અથવા વિપૂરૂયા વા’ વિસૂચિકા અર્થાત્ ઝાડાને રોગ થઈ જાય અથવા “ઝી વા’ ઉલ્ટી ઝાડા વિંગેરે “વત્તાહિકના પીડા કરે અથવા “મારે વારે સુલે’ આવા પ્રકારના અનેક રેગેથી સાધુ ને દુઃખ કારક “ો સમુપકિના ' ગાતકને ત્રાસ ઉપજે અને એવા પ્રકારની સાધુની માદગીની અવસ્થામાં “કા વસ્તુપહિરાણ” ગૃહસ્થ શ્રાવક કે જે એજ ઉષાશ્રયમાં રહેનાર સહકુટુંબવાળે ગૃહસ્થ દયા ભાવથી "રં મિરહુસ જાયં તિરછેદ વો ઘણ ર’ તે સાધુના શરીરને તેલથી કે ઘંથી “વળીur ar' અથવા માખણથી “ at સ્નિગ્ધ ચિકણું ચૂર્ણ વિશેષથી “અરમંજિજ્ઞ વા, મનિષા વા’ અભંગન અને માલીશ કરે સિનળળ ’ સુગંધિત દ્રવ્યવાળા ઠંડા પાણીથી નવરાવે તથા “શન વા’ કષાય દ્રવ્યવાળા ઔષધ મિશ્રિત ઠંડા પાણીથી નવરાવે અથવા “ વા' લેધથી કે “વા વા' કમ્પિલાદિ વર્ણથી અથવા “ગુomળ વા” યવાદિના ચૂર્ણ વિશેષથી અથવા “મેન વા’ પાવડરથી કે કમળથી “મણિકર વા એકવાર ઘસે અથવા “ધંતિજ્ઞ વા વારંવાર ઘસે અથવા “જિક વા’ ઉદ્વલન કરે અથવા “દવા વા’ ઉદ્વર્તન કરે અર્થાત યુવાદિના ચૂર્ણ વિશેષથી કે પાવડર વિગેરેથી માલીશ કરે. અથવા “ વિચરે વા' અચિત્ત ઠંડા પાણીથી કે “સિરાવિયા ગા’ અચિત્ત ઉના પાણીથી ‘ઉછા વ va જે વ’ એક વાર કે વારંવાર મતક વિગેરેને દેવે અથવા ઉતળાવિન ગા” નાન કરાવે અથવા “હિર ઘર પાણિ વિગેરેને છંટકાવ કરે ‘વારુor at રા પરમ અથવા મંથન કાસ્ટથી મંથન કરીને નિ જા અગ્નિકાયિક જીને “ઝાઝ વા જ્ઞાસ્ટિક વા' એકવાર કે અનેક વાર પ્રજવલિત કરે તથા “જ્ઞા૪િત્તા પન્નાઝિરા” એકવાર કે અનેકવાર અગ્નિકાયિક અને પ્રજવલિત કરીને “ાથે ગાયાવિક ઘા ચાર ઘા એ રેગી સાધુના શરીરને એકવાર કે અનેકવાર તપાવે. અર્થાત એ રીતે તપાવવાથી અપ્રસુક સચિન અગ્નિકાયિક વિગેરેના સંપર્કથી અને ઉક્ત પ્રકારથી સંયમી મુનિને આધાકર્માદિ દેવ લાગવાથી સંયમ આત્મ વિરાધના થાય છે. તેથી જ મિણૂi gaarદા” સાધુ અને સાવીને આ પહેલા ઉપદેશેલ “voor’ એવી પ્રતિજ્ઞા છે “ાક' સંયમનું પાલન કરવું એજ મુખ્ય હેતુ છે. અને “garછે એજ મુખ્ય કારણ છે. અને “ga ભગવાન શ્રીમહાવીર પ્રભુને એજ ઉપદેશ છે. “i agrgr સાgિ ' એવા પ્રકારના સાગરિક શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૦૪
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy