SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ હવે પ્રકારાન્તરથી ક્ષેત્રશય્યાને જ ઉદ્દેશીને વિશેષ કથન કરે છે.ટીકા”—તે મિત્રવ્વા મિવુળી ય તે પૂર્વોક્ત સયમશીલ સાધુ અથવા સાધ્વી મૈં મૈં પુળ સર્ચ નાવિજ્ઞ' તેએ જો ઉપાશ્રયને એવા પ્રકારને સમજે કે-અસંગ મિત્રવુત્તિયા' ગૃહસ્થ શ્રાવકે સાધુને એ ઉપાશ્રયમાં રહેવા માટે પીઢ વાજાં વા’ પાટને કે લાકડાની ચાકીને અથવા ‘ળિસેળિ વા” લાકડાની નીસરણીને અથવા પૂરું વા ખારણીયા કે મુસળને ‘ઢાળામો દાળ સાફ' એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાતા હોય અથવા ‘વદિયા વા શિળવુ' ઉપાશ્રયની બહાર લઇ જવાતા હાય તા ત ્Üારે લગGE' એવા પ્રકારના ઉપાશ્રયમાં કે જ્યાં સાધુના નિમિત્તે ગૃહસ્થ શ્રાવક પાઢ કે પાટિયા નીસરણી કે ખારણીયા, સાંબેલુ વિગેરે એક સ્થળેથી બીજે લઈ જતા હાય કે ઉપાશ્રયની મહાર કહાડતા હાય એ પ્રકારના ઉપાશ્રયમાં તથા ‘અરિહંતર કે’- જેને એ દાતાએ જ બનાવેલ હાય તથા ‘વિદ્યા અળીઅે’ બહાર વ્યવહારમાં પણ લાવવામાં આવેલ ન હૈાય ‘અનિલિį' બધા માલિકાએ સ' મતિ આપેલ ન હેાય તેવા તથા ‘બળધ્રુિવ’ એ જ સાધુને ઉદ્દેશીને બનાવેલ હાય સાવ સેવિ' તથા અત્યાર સુધી કોઇએ આસેવિત કરેલ ન હોય યાવતુ અત્યાર સુધી કોઇ ગૃહસ્થાએ ત્યાં વાસ કરેલ પણ ન હેાય એ રીતના ઉપાશ્રયમાં નો ઢાળ વા' પાન રૂપ કાયાત્સગ માટે સ્થાન ગ્રહણુ કરવુ' નહી, ‘લેખ્ખું વા’ તથા શય્યા-એટલે કે સુવા માટે સથારે પણ પાથરવા નહી. ‘નિસીચિત્રા,ચેન્ના’ તથા સ્વાધ્યાય કરવા માટે પણ એ સ્થાન ગ્રહણુ કરવું નહીં. કેમ કે ઉક્ત પ્રકારથી સચિત્તના સ'પથી જીવજંતુઓની હિંસાની સંભાવના ત્યાં હાય છે તથા અપુરૂષાન્તરકૃત વિગેરે હાવાથી આધાકર્માદિ દોષો પણ લાગવાના સ'ભવ રહે છે. પરંતુ અર્ કુળ હ નાળિજ્ઞા' જો તેઓના જાણવામાં એવુ આવે કે-આ ઉપાશ્રય ‘પુરિમંતરš’પુરૂષાન્તર કૃત છે. અર્થાત્ દાતાથી અન્ય પુરૂષે જ આ ઉપાશ્રયને બનાવેલ છે. તથા ‘વિદ્યા નીš’ બહાર વ્યવહારમાં લાવવામાં આવેલ છે. તથા ‘અતંદુ” કેવળ કાઇ એક સાધુને ઉદ્દેશીને બનાવેલ ન હોય તેવા તથા અન્ય અતિથિ એવા સાધુએ માટે બનાવેલ હોય તથા ‘નાવ અસેવિ’ યાવત્ પરિભક્ત પણ થયેલ હાય અર્થાત્ ખીજા સાધુએ એ એ ઉપાશ્રયમાં રહીને તેને ઉપભેગ કરી લીધેલ હેય તથા આસેવિત અર્થાત્ ખીજા સાધુએના નિવાસ માટે ઉપયેગમાં આવી ગયેલ હાય એ પ્રમાણે તે સ યમશીલ સાધુ અને સાધ્વીના જાણુવામાં આવે તા ‘તો સંનચામેત્ર ઝાળ વા સેન્ર વા' સયમ નિયમેનુ' સારી રીતે પાલન કરતા રહીને ધ્યાનરૂપ કાર્યાત્સને માટે નિવાસ કરવે તેમ જ શય્યા શયન માટે સ’સ્તારક વિગેરેપશુ પાથરવા તેથી સ્વાધ્યાય માટે પણ ભૂમિ ગ્રહણ કરવી કેમ કે-પુરૂષાન્તરકૂત વિગેરે પ્રકારથી હાવાથી આધાકર્માદિ દોષ થતા નથી. તથા પ્રતિલેખન અને એધાથી પ્રમાન કરી લેવાથી જીવજં તુઓની હિંસા પણ થવાના સંભવ નથી. સૂ, હું ! શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૧૦૧
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy