SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતનેા ઉપાશ્રય અપ્રાસુક-સચિત્ત હાવાથી તથા આધાકર્માદિ દોષોથી યુક્ત હાવાથી સાધુ અને સાધ્વી ને સંયમ આત્મ વિરાધના થાય છે, કેમ કે ઉકત પ્રકારે સજાવેલ ઉપાશ્રયમાં અનેક પ્રકારના જીવજંતુની હિં'સાને સંભવ રહે છે. અને ગૃહસ્થે એ જ સાધુ સાધ્વીને ઉદ્દેશીને બનાવેલ હાવાથી આધાકમાંદિ દ્વેષને પશુ સભવ છે. તેથી આ પ્રમાણેના એકદમ નવા જેવા બનાવેલ તથા એજ સાધુ સાધ્વી માટે સજાવીને તૈયાર કરાવેલ ઉપાશ્રયમાં સંયમશીલ સાધુ અને સાધ્વીએ ધ્યાન, શયન, સ્વાધ્યાય માટે નિવાસ કરવે ન જોઇએ પરંતુ અદ્દે પુળ દ્યું નાનિના ો ઉપાશ્રયને આ વક્ષ્યમાણુ રીતે જાણુવામાં આવે કે ‘વિંત વડે’ આ ઉપાશ્રય દાતા ગૃહસ્થ શ્રાવથી અન્ય કેાઈએ બનાવેલ છે. ‘વન્દ્રિયા ની’. બહારનાએએ ઉપયેગમાં લીધેલ હોય ‘મુત્તે’ તથા પરિભકત પણ કરેલ હાય અર્થાત્ ખીજા સાધુ વગેરે એ પણ ઉપભોગ કરેલ હોય ‘નાય સેવિ' એવ' યાવત્ અતથિ ક અર્થાત્ કેવળ એજ સાધુ માટે બનાવેલ ન હેાય તથા ખીજા સાધુએ ત્યાં રહીને ધ્યાન આદિ કરીને આસેવિત પણ કરેલ હાય તા આ પ્રકારના ઉપાશ્રયમાં જ઼ેિદિશા' પ્રતિલેખન કરીને તથા ‘મગ્નિત્ત’ એધાથી પ્રમાના કદીને ‘ઢાળ થા લેખ્ખું વજી ધ્યાનરૂપ કાચેાત્સગ માટે સ્થાન કરવું તથા શય્યા સસ્તારક પશુ પાથરવું. તથા ‘નિસી'વા ચેક્ગ્મા સ્વાધ્યાય માટે પણએ ભૂમિને ગ્રહણ કરવી. પ્રાસુક અને અચિત્ત હાવાથી તથા પુરૂષાન્તરકૃત હાવાથી આષાકર્માદિ દોષ લાગતા નથી તેથી આ પ્રકારના ઉપાશ્રયમાં સંયમશીલ સાધુ અને સાધ્વી એ ધ્યાન શયન અને સ્વાધ્યાયાદિ માટે રહેવું. સ્, ૬. હવે ક્ષેત્રશય્યાને ઉદ્દેશીને પ્રકારાન્તરથી તેનુ પ્રતિપાદન કરે છે— ટીકા”-‘સેમિવુ વા મિવુળી વા' એ પૂર્વાંત સંયમશીલ સાધુ અને સાધ્વી રે દ્ગ પુળ થં વસય નાળિજ્ઞા' એ ઉપાશ્રયને એવી રીતે જાણે કે-પ્રસંગ મિત્રવુવત્તિયા’ ગૃહસ્થ શ્રાવકે સાધુને નિમિત્તે ‘સ્ટુડ્ડિયાો સુધારિયો' ઉપાશ્રયના ક્ષુદ્રદ્રાર અર્થાત્ નાના દ્વારને ‘મહ્રિયાબો ન્ના' મેટા દ્વાર કરે અર્થાત્ સાધુને સારી રીતે પવન આવે તે માટે જ નાના ખારાને કે ખારીને મેાટી બનાવ્યા હાય નદાવિદેસળા' જેમ પિડે ષણાના પ્રકરણમાં પહેલાં કહેવામાં આવી ગયેલ છે. એજ પ્રમાણે અહીંયા પણ ક્ષેત્ર શય્યાના સખધમાં સમજી લેવું તેથી યાવત્ શબ્દથી ત્યાંના તમામ કથનની વિચારણા કરી લેવી જેમ કે વધારે પત્રન સાધુને ન લાગે તેથી ઉપાશ્રયના મેટા દરવાજાને નાના બનાવતા હોય ‘જ્ઞાય સંસ્થાન સંચાગ્નિ' તથા સરખી શય્યાને વિષમ રીતે પાથરતા ડાય કેમ કે શિરેાંભાગમાં ઉચા અને પગના ભાગ કંઇક નીચે રહેવાથી સુવામાં સાધુને શ્રી આચારાંગ સૂત્ર : ૪ ૯૮
SR No.006404
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy