SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને 'धम्माधम्मलो गागा सैगजीवाणसंखेज्जा परसा' મૂળસૂત્રા—ધર્મ, અધર્મ, લેાકાકાશ અને એક જીવનાં અસંખ્યાત અસ‘ખ્યાત પ્રદેશ હાય છે. દા તત્વાથ દીપિકા-પહેલા ધર્મ આદિ દ્રવ્યેાનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે તેના પ્રદેશની સ`ખ્યા દર્શાવવા માટે કહીએ છીએ. ૯૪ ધ અધર્મી લાકાકાશ અને એક જીવમાં પ્રત્યેકના અસંખ્યાત પ્રદેશ હાય છે. ॥૬॥ તત્વાથ નિયુકિત-પરમાણુને બાદ કરતાં શેષ બધાં જ મૂ અને અમૃત દ્રવ્યોના પ્રદેશ હાય છે. અવયવ સ્કધામાં જ હાય છે. વ્યવહાર માટે જે કલ્પિત કરવામાં આવે છે, તે પ્રદેશ છે અથવા પ્રકૃષ્ટ દેશને કોઈ સ્કંધના બધાંથી નાના અવયવને, જેનાથી નાનુ કોઈ અવચવ ન હેાઈ શકે તેને પ્રદેશ કહેવાય છે. જે જુદાં પાડી શકાય અગર ભેગા થઈ શકે તે અવયવ કહેવાય છે. આ કારણે અમૂ ધર્મ અધમ આકાશ કાળ અને જીવ દ્રવ્યોમાં અવયવાના વ્યવહાર હાતા નથી. એજ પ્રમાણે અન્ય પરમાણુઓમાં પણ અવયવાના વ્યવહાર હેાતા નથી. પરમાણુ શિવાય મૂર્ત પુદ્ગલામાં જ અવયવને વ્યવહાર થાય છે. પ્રદેશાને વ્યવહાર પરમાણુને છોડીને, બધાં દ્રવ્યામાં હોય છે. તાત્પર્ય એ છે કે ધ, અધર્મ આકાશ કાળ અને જીવ દ્રબ્યાના પરમાણુને મૂતિ વ્યવરિષ્ઠન પ્રદેશ છે. પુદગળ દ્રવ્યના નિરશ દ્રવ્યરૂપ ભાગ પ્રદેશ કહેવાય છે. તેના કોઈ અન્ય પ્રદેશ હાતા નથી. આથી જે કદીપણ વસ્તુથી ભિન્ન ઉપલબ્ધ હોતા નથી તે પ્રદેશ કહેવાય છે. અને જે ઈલાયદા થઈ ને પૃથક્ પ્રતીત થાય છે તેમને અવયવ કહેવામાં આવે છે. વાસ્તવમાં સ્પષ્ટ રૂપથી પ્રતીત થનારા તથા સ્નિગ્ધતા આદિના કારણે સંચાગ અને વિભાગવાળા તે અશ અવયવ છે જેમના દ્વારા દ્રવ્ય ભિન્ન કરવામાં આવે છે. તેએ 'ધામાં જ ડાય છે. સ્વભાવથી અથવા પ્રયાગથી જે પૃથક્ કરવામાં આવે છે તે અવયવ કહેવાય છે. તે અવયવ ઢચણુકાદિથી લઈ ને અન્ય જે રૂપી સ્કંધ છે તેમાં જ હોય છે. ધર્મ, અધ, આકાશ, કાળ, જીવ અને પરમાણુમાં હેાતા નથી. જુદા-જુદા અવયવેાનું જ્યારે પિન્ડરૂપ પરિણમન થાય છે. ત્યારે સ્કંધ ઉત્પન્ન થાય છે અને જે એકત્ર છે તેમના ભેદ થવાથી હ્રયણુક વગેરેની ઉત્પત્તિ થાય છે પરંતુ પરમાણુ, ભેદ થવાથી જ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે અવયવાના વ્યવહાર પુદ્ગલ દ્રવ્યના વિષયમાં જ થાય છે. આ રીતે છ દ્રબ્યામાંથી ધર્મો, અધમ, લેાકાકાશ અને એક જીવના અસ`ખ્યાત પ્રદેશ હાય છે. જે સહુથી સૂક્ષ્મ હાય નિરવયવ હોય અને સ્ક ંધની સાથે મળેલા હાય તે પ્રદેશ કહેવાય છે. સર્વાંગ ભગવાન તેને સાક્ષાત જુએ છે, જાણે છે. પરંતુ આપણે અલ્પ જ્ઞાનવાળા તેમનો સાક્ષાત્કાર કરી શકતા નથી માત્ર એ પ્રકારના ઉપાયથી તેની પ્રરૂપણા કરીએ છીએ. દ્રવ્ય પરમાણું લઈને પ્રદેશના પરમાણુને સમજી લેવુ જોઇ એ. એક પરમાણુથી આક્રાન્ત દેશ અવગાહ રૂપ પ્રદેશ છે. કહી શકાય કે અવગાહ રૂપ પ્રદેશ આકાશના જ હોય છે, ધર્મ વગેરેના નહી કારણ કે અવગાહના આકાશનુ લક્ષણ છે. પરંતુ એનાથી આપણને કઈ નથી. અવગાહરૂપ પ્રદેશ જ લક્ષણ જાણી લીધા પછી એ પણ જાણી શકાય છે કે લેાકાકાશમાં આકાશના એક પ્રદેશમાં જેટલા ધર્માસ્તિકાયના પ્રદેશ અવગાહ છે, તે એટલા જ છે. અર્થાત્ નુકશાન શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy