SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અંતર્ગતિમાં વર્તમાન જીવનાગનું નિરૂપણ સૂઇ ૨૫ ૪૫ વિગ્રહ અર્થાત્ વકતા અગર વળાંકથી યુકત જે ગતિ હોય તે વિગ્રહગતિ અથવા ઘોડાના રથ જેવા વિગ્રહની પ્રધાનતાવાળી ગતિ વિગ્રહગતિ કહેવાય છે. જે જીવ વિગ્રહગતિને પ્રાપ્ત છે, ભાવાન્તર ગમનના માર્ગમાં સ્થિત છે, તે જીવને કાર્મણકાગ જ હોય છે. બીજા સમયમાં આગમના અનુસાર કાયયેશ વચનગ અને મનોવેગ એ ત્રણ યુગ હોઈ શકે છે– આ રીતે નારકી, ગર્ભ જ, તિર્યંચ અને મનુષ્ય તથા જીવમાં ત્રણે વેગ મળે છે સન્મુઈિમ જન્મવાળા તિર્યો અને મનુષ્યમાં કાયયેગ અને વચનગ જ હોય છે અથવા અન્તરાલગતિ સિવાય બીજા સમયમાં ભિન્ન ભિન્ન પર્યામાં સ્થિત દેનાં યથાયોગ્ય કાયયેગ વગેરે પંદર જ વેગ હોય છે. એ પૈકી મને ચાર પ્રકારના છે. (૧) સત્ય મનગ (૨) અસત્ય મોગ (૩) સત્યાસત્ય (મિશ્ર) મ ગ અને (૪) અસત્યામૃષા (વ્યવહાર) મનોયોગ. વચનગ પણ આ રીતે ચાર પ્રકારના છે (૧) ઔદારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વૈકિય (૪) વૈકિયમિશ્ર. (૫) આહારક (૬) આહારમિશ્ર (૭) કાર્મણગ તૈજસ કાર્મણની સાથે જ હોય છે આથી કાર્મણથી ભિન્ન નથી આથી વેગ પંદર જ પ્રકારનાં છે, સોળ પ્રકારના નથી. - સત્યમ યોગ અને વ્યવહાર નિગ સંસી મિથ્યાદ્રષ્ટિથી લઈને સોગ કેવળીપર્યત હોય છે. સત્ય વચનગ પણ આ સ્થાનમાં મળી આવે છે. વચનગ બેઈન્દ્રિયથી લઈને સોગ કેવળી પર્યન્ત રહે છે. બીજો અને ત્રીજે વચનગ સંજ્ઞી ભાવષ્ટિથી લઈને ક્ષણ કષાય વીતરાગ છદ્મસ્થ પર્યન્ત મળી આવે છે. આવી જ રીતે બીજે તેમજ ત્રીજે કાયગ જ ભવાન્તરની પ્રાપ્તિ પર્યત હોય છે અન્તરાલમાં ભવાન્તર ગમનના માર્ગમાં યથાસંભવ ઔદારિક અને વૈકિય કાયયોગ હોય છે. વકગતિમાં દારિક તથા વૈક્રિય કાયયોગની નિવૃત્તિ થઈ જાય છે. નારક અને દેવ વૈકિયગ વાળા હોય છે. તિર્યંચ અને મનુષ્ય ઔદારિક તથા વૈકિયયેગવાળા હોય છે. આહારોગનો પ્રમત્ત અનગાર જ પ્રારંભ કરે છે, પછી તે અપ્રમત્તને પણ આહારકગ હોય છે. આજ નારક વગેરે જીવ જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં હોય છે ત્યારે તેઓ મિશ્રેગવાળા હોય છે. જીવ આગામી ભવમાં ઔદારિક શરીર ધારણ કરશે. તેનો આહાર ગ્રહણ જ ઔદારિક મિશ્ર હોય છે. અને જે જીવ વૈક્રિય શરીર ધારણ કરે છે તેને વૈક્રિય મિશ્ર હોય છે. કેવલ સમુદુઘાતના સમયે ત્રીજા ચેથા અને પાંચમાં સમયમાં કામણ’ કાયમ જ હોય છે. બીજા, છઠા અને સાતમાં સમયમાં કાર્મણ ચેગ ઔદારિક મિશ્ર હોય છે તથા પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિક ગ જ હોય છે ઔદારિક બીજી અવસ્થામાં અગાઉ કહેલ કાયવેગ વગેરેની યેજના કરી લેવી જોઈએ. શંકા–જે વિગ્રહગતિમાં કર્મયોગ થાય છે તે એ કાયગ્રહણવાળી ગતિમાં પણ કામણગ જ કેમ થતું નથી ? તે પણ વિગ્રહગતિ જ છે. સમાધાનઃ—વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગની વ્યાપ્તિ તલ અને તેલની જેમ વિરક્ષિત નથી પરંતુ વિષ્કપમાત્રની વિવક્ષા કરવામાં આવી છે. જેવી રીતે આકાશમાં પક્ષી અને જળમાં શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy