SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प. मञ्जरी चन्दनबालामभृतीनां चन्दनवालादीनां-पट्त्रिंशच्छ्मणीसाहस्रीणां षट्त्रिंशत्सहस्रपरिमितसाध्वीनाम् उत्कृष्टा श्रमणीसम्पदा-साध्वीरूपसम्पत्तिरासीत् । शङ्खपुष्कलिमभृतीनां-शतः शतकापरनामा, पुष्कली च श्रमणोपासको तत्मभृतीनां तदादोनाम एकोनषष्टिसहस्राभ्वधिकानाम् एकोनषष्टिसहस्रोत्तरकाणाम् एकशतसहस्रश्रमणोपासकानाम् एकोनषष्ठि कल्प. सहस्राधिकै एकलक्षसंख्यकश्रावकाणाम् १५९००० उत्कृष्टा श्रमणोपासकसम्पदा-श्रावकरूपसम्पत्तिः जाता। तथासुलसा रेवती प्रभृतीनाम्-अष्टादशसहस्राभ्यधिकानाम् अष्टादशसहस्रोत्तरकाणां,त्रिशतसहस्रश्रमणोपासिकानां अष्टादश- टीका सहस्राधिक लक्षत्रयसंख्यकश्राविकाणाम् उत्कृष्श्रमणोपासिकासम्पदा श्राविकासम्पत्तिः जाता। तथा-अजिनानाम् अस हजार साध्वियों की उत्कृष्ट साध्वी-संपदा थी, अर्थात् छत्तीस हजार साध्वियां थीं। शंख, शतक-अपरनामवाले तथा पुष्कलि वगैरह एक लाख उनसठ हजार (१५९०००) श्रावकों की उत्कृष्ट श्रावक-सम्पदा थी। सुलसा रेवती (रेवती यह भगवानको औषध दान देने वाली थी।) आदि तीन लाख अठारह हजार श्राविकाओं की उत्कृष्ट श्राविका सम्पदा थी। जिन अर्थात् सर्वज्ञ न होने पर भी सर्वज्ञ और सर्वाक्षर-सन्निपाती अर्थात् લેવાનો હતો. તેમના પ્રવચનની પ્રથમ ભૂમિકા વૈરાગ્ય હતી. આ પ્રવચને એટલા બધા નિર્દોષ હતા અને શીતલ भगवत्परिवार વહેતાં કે યોગ્ય જીવોનું વલણ આ તરફ થઈ રહ્યું હતું ને સંસારતા૫માંથી ઉગરવાનો માર્ગ ભગવાનની નિર્દોષ છે આ નિર્વામુ 1 અને નિર્મળ વાણી છે, એમ સમજી ઘણા આત્માથી અને મોક્ષાથી જીવેએ સાધુત્ર અંગીકાર કર્યા. 1 T/૦૨૬ની પુરુષે ઉપરાંત નિર્મળ અને સરળ હૃદયની બહેને પણ સ્વઉદ્ધાર નિમિતે ભગવાન પાસે દીક્ષિત થઈને લગવાનની અમૃતમય વાણીનું પાન કરવા લાગી. આ વાણી દિલને ઠંડક આપનારી હોવાથી આત્મરસ જામવા લાગ્યા. તેના પ્રતાપે સ્ત્રી-સમુદાયે મહાવ્રત અંગીકાર કર્યો, જેમની સંખ્યા છત્રીસ હજારની હતી, પુરુષો કરતાં સ્ત્રીઓના હદય ધમથી વધારે રંગાય છે, તેથી તેમની સંખ્યા પુરુષ કરતાં વધતી ગઈ. તેમનામાં સૌથી મોટા અને અગ્રેસરપદે ચંદનબાળા હતાં. જેઓ સાધુપણું લેવાને અશક્ત નિવડયા તેઓએ બાર વ્રત ધારણ કર્યા, એટલે સંસારમાં રહી પાપભીર બની સર્વ પ્રકારના વ્યાપારો તથા ભેગ અને ઉપભોગની વસ્તુઓનું પરિમાણ કરી ધાર્મિક ક્રિયાઓ કર્યા કરતા. નીતિપૂર્વક ધન પ્રાપ્ત કરી. નિષ્પાપી જીવન વિતાવવાના પ્રયાસો તેઓ કરતા. આવે વગ ઘણું મટે હતો અને તેની ||૪૬૭ના સંખ્યા એક લાખ એગણસાઠ હજારની થઈ. આ વર્ગને “શ્રાવક વર્ગ” કહેવામાં આવ્યો, જે ભગવાનના પ્રરૂપેલા સિદ્ધાંતો અનુસાર ચાલી તેમના અનુયાયીઓ ગણાતા હતા. તેમાં શંખ જેનું બીજું નામ શતક હતું તે અને પુષ્કલિ વિગેરે મુખ્ય હતા. સંસારમાં રહેતે સ્ત્રીવર્ગ પણ ભગવાનના પ્રરૂપેલા બાર તેને અંગીકાર કરી જીવન શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy