SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ 瑜测 श्रीकल्प सूत्रे मञ्जरी टीका ॥३६९॥ टीका-"तेणं कालेणं तेणं समएणं" इत्यादि । तस्मिन् काले तस्मिन् समये सपरिवारस्येन्द्रभूतेः प्रभुपार्थे समागमनकालावसरे श्रमणो भगवान् महावीरः, तसगर्वमुपागतम् , इन्द्रभूति “भो गौतमगोत्रोत्पन्न ! हे गौतमगोत्रोत्पन्न ! इन्द्रभूते !" इति एतत्पदेन सम्बोध्य अभिमुखीकृत्य हितया कल्याणकारिण्या मुखया मुखजनिकया, मधुरया-मिष्टया वाण्या अमापत, सः इन्द्रभूतिः भगवतः श्रीमहावीरस्वामिनः, वचनं-गोत्रनामोच्चारणं श्रुत्वा, पुनः= भूयः, अतीव अत्यन्तं चकितचित्तः विस्मितमनाः जातः, 'अहो-आश्चर्यम् अनेन-महावीरेण मम अपरिचितस्य नाम, कथं केन प्रकारेण ज्ञातम् ?' एवम् इत्थं मनसि विचार्य-विचिन्त्य तेन-इन्द्रभूतिना समाहितम्-स्वमनसि स्वयमेव समाधानं कृतम्-अत्र-मम नामगोत्रज्ञाने किमाश्चर्यम् ? को विस्मयः! यत् यस्मादेतोः जगत्पसिद्धस्य त्रिजगद्गुरोः लोकत्रयगुरोः मम नाम कावालो युवा वा स्थविरो वा न जानाति ?, अपि तु आबालं प्रसिद्ध मन्नामगोत्रं सर्वोऽपि जनो जानाति । यदि मम मनसि यः संशयो वर्तते स कथयति, च-पुनः छिनत्ति-दरीकरोति टीका का अर्थ-उस काल में और उस समय में, अर्थात् जब इन्द्रभूति अपने शिष्यपरिवार के साथ, गर्व सहित, भगवान महावीर के समीप पहूँचे तब, भगवान् ‘हे गौतम गोत्र में उत्पन्न इन्द्रभूति । इस पद से संबोधित कर के कल्याणकारिणी सुखकारिणी और मधुर वाणी से बोले । भगवान के द्वारा किया गया अपने नाम और गोत्र का उच्चारण सुनकर इन्द्रभूति के मन में अत्यन्त आश्चर्य हुआ। रह सोचने लगे कि महावीरने मुझ अपरिचित का नाम-गोत्र कैसे जाना? ऐसा सोचकर फिर इन्द्रभूतिने अपने मन में समाधान कर लिया कि मेरा नाम-गोत्र जानलेने में आश्चर्य क्या है ? मैं जगत् में विख्यात हूँ, और तीनों लोकों का गुरु हूँ। कौन वालक, युवक और वृद्ध है जो मेरा नाम न जानता हो? हा, आश्चर्य तो तब गिनूगा जब यह मेरे मन में जो संशय है, उसको कह दें और उसका निवारण भी कर दें। ટીકાનો અર્થ –તે કાળે અને તે સમયે એટલે કે જ્યારે ઇન્દ્રભૂતિ પિતાના શિષ્ય પરિવારની સાથે ગર્વ સહિત ભગવાન મહાવીરની પાસે પહોંચ્યા ત્યારે ભગવાને “હે ગૌતમગેત્રી ઈન્દ્રભૂતિ” એ પદથી સંબોધીને કલ્યાણકારી, સુખકારી અને મધુર વાણીથી બાવ્યા. ભગવાન દ્વારા કરાયેલ પોતાના નામ અને ગેત્રનું ઉચ્ચારણું સાંભળીને ઈન્દ્રભૂતિના મનમાં ઘણું આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યા કે ભગવાને અપરિચિત એવા મારૂં નામ-શેત્ર કેવી રીતે જાયું? એવું વિચારીને ફરી ઇન્દ્રભૂતિએ પોતાના મનનું સમાધાન કર્યું કે નામ—ગાત્ર જાણવામાં નવાઈ શી છે? હું જગતમાં વિખ્યાત છું અને ત્રણે લેકનો ગુરુ છું. એ ક બાળક, યુવક અને વૃદ્ધ છે કે જે મારૂં નામ નહીં જાણતો હોય? હા, નવાઈ તે ત્યારે માનીશ ત્યારે તે મારા મનમાં જે સંશપ છે તેને કહી દે અને તેનું નિવારણ પણ કરી નાખે इन्द्रभूतेः आत्मविषयक संशय निवारण वर्णनम् । मू०१०६॥ ॥३६९॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy