SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥ २८९ ॥ धनावहः श्रेष्ठी, निजपाणियष्टया = विकाराभावेन यष्टि तुल्याभ्यां स्वहस्ताभ्यां धृत्वा गृहीत्वा अवघ्नात् = बद्धवान् । तदा गवाक्ष स्थिता = बातायनोपविष्टा श्रेष्ठिनो= धनावहस्य भार्या=मूला वसुमत्याः केशपाशं केशकलापं बन्धन्तं श्रेष्ठिनं =धनावहं दृष्ट्वा श्रचिन्तयत् = मनसि विचारितवती - 'इमाम् = एतां कन्यां = बालिकां पालयित्वा पोषयित्वा च मया अनर्थम् = स्वस्यैवानिष्टं, कृतम् - सम्पादितन् 'कुतः ? इत्याह = 'जइ' इत्यादि वा यदि इमां वसुमतीं कन्यां श्रेष्ठी= मम पतिर्धनावहः उद्वहेत् = परिणयेत्, तदा तर्हि तस्यां परिणीतायां सत्याम् अहम् अपदस्था=अधिकारच्युता एव भविध्यामि, तदत्र मया प्रयतनीयं येन वसुमतीं मत्पतिः परिणेतुं न शक्नुयात्, यतः - उत्पद्यमानाः = जायमान एव व्याधिः = रोगः उपशमयितव्यः = चिकित्सनीयः, इति कृत्वा = चिन्तयित्वा सा=मूला एकदा = एकस्मिन् समये अन्यग्रामं=ग्रामान्तरं गतं श्रेष्ठिनं ज्ञात्वा नापितेन तस्याः वसुमत्याः शिरो मुण्डयित्वा शृङ्खलया करो = हस्तौ निगडेन वाली जमीन पर न गिर जाएँ, यह सोचकर उन्होंने निर्विकारभाव से यष्टि (लकड़ी) के समान अपने हाथों में लेकर उसके केशपाशको बाँध दिया। उस समय धनावह शेठ की पत्नी मूला खिड़की में बेठी थी । उसने वसुमती का केशकलाप बाँधते हुए धनावह को देखकर मन में विचार किया - इस लड़की का पालनपोषण करके मैंने अपना ही अनिष्ट कर डाला है। क्यों कि इस छोकरी के साथ मेरे पतिने विवाह कर लिया तो इसके साथ विवाह करलेने पर मैं अपदस्थ हो जाऊँगी - अर्थात् मैं अधिकार से वंचित हो जाऊँगी | अत एव मुझे कोई ऐसा प्रयत्न करना चाहीए कि मेरे पति इस से विवाह न कर सकें। जब बीमारी उत्पन्न हो रही हो तभी उसका इलाज कर लेना ही अच्छा है । मूलाने ऐसा विचार कर लिया। कुछ ही समय के बाद उसे अवसर मिल गया। एक बार धनावह सेठ दूसरे गाँव चले गये । उन्हें बाहर गया जान कर મખેડા) છૂટી ગયા. શેઠ ધનાવહે મનમાં “તેના વાળની લટો કાદવવાળી જમીન પર રખેને પડે. ” આમ વિચારીને તેમણે નિર્વિકાર ભાવે-ષ્ટિ (લાકડી)ના જેવા પેાતાના હાથામાં લઈને તે કેશકલાપ બાંધી દીધા. આ ખાજુ તેજ વખતે ધનાવહ શેઠની પત્ની મૂલા બારીમાં બેઠી હતી તેણે વસુમતીના કેશકલાપ બાંધતા ધનાવહને જોયા. તેણે વિચાયુ” કે “આ છે.કરીનું પાલન-પોષણ કરવામાં મે' મારૂં પેાતાનુ જ અનિષ્ટ કર્યુ છે. કારણ કે આ કન્યા યૌવનના ઉંબરે પહોંચી છે. જો આ છોકરી સાથે મારા પતિ લગ્ન કરશે તે તેની સાથે લગ્ન થતાં જ હું અધિકાર રહિત બની જઇશ. તેથી મારે એવા ઉપાય કરવા જોઇએ કે જેથી મારા પતિ તેની સાથે વિવાહ કરી શકે નહિ. રોગ અને દુશ્મન ઉત્પન્ન થતાં જ તેના ઇલાજ કરવા જોઇએ. મૂલાએ આ પ્રમાણે નિર્ણય કર્યાં. ઘેાડા સમય પછી તેને તક પણ મળી. એક વાર ધનાવહ શેઠને બીજે ગામ જવાનું થયું. તેમને બહાર ગયેલા શ્રી કલ્પ સૂત્ર : ૦૨ कल्प मञ्जरी टीका चन्दनबालायाः चरित वर्णनम् । ॥सु०९६॥ ॥२८९ ॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy