SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका-सम्यक्धुतस्य सादिसपर्यषसितत्यानाद्यपर्यवसितत्वनिरू० ४९५ कालतः खलु उत्सर्पिणीमवसर्पिणी च प्रतीत्य सादिकम्-आदिसहितम्-सपर्यवसितम्-अन्तसहितं भवति । तथाहि-उत्सर्पिण्यां द्वयोः समयोः-दुःषमसुषमा-सुषमदुःषमा रूपयोर्भवति, न परतः। अवसर्पिण्यां तु तिसृष्वेव समासु सुषमदुःषमा-दुषमसुषमा दुषमारूपासु भवति तस्मात् सादि सपर्यवसितम् । नो उत्सर्पिणीं नो अवसर्पिणी च प्रतीत्यानादिकमपर्यवसितम् । महाविदेहेषु हि उत्सर्पिणीरूपस्तथाऽवसर्पिणी रूपश्चकालो नास्ति, तत्र च सदैवावस्थितं सम्यक्श्रुतम् , तस्मादनाद्यपर्यवसितम् । प्रवाहरूप से वहां तीर्थकर आदि का अस्तित्व होने के कारण सम्यक्श्रुतमें उस अपेक्षा अनादि अनंतता घटित होती है २।। ___ काल की अपेक्षा जब सम्यक्श्रुतमें सादि सांतता एवं अनादिअनंतता का विचार किया जाता है, तो फलितार्थ यह निकलता है कि उत्सर्पिणी कालके दुष्षम सुषमा तथा सुषमदुषमा, इन दो आरों में होता है, बाकी में नहीं । इसी तरह अवसर्पिणी के सुषमदुष्षमा, दुष्षमसुषमा, तथा दुष्षमा, इन तीन आरों में होता है, अवशिष्ट आरों में नहीं। इस तरह इन दोनों उत्सर्पिणी और अवसर्पिणी काल की अपेक्षा इसमें सादि सांतता आती है। जहां पर उत्सर्पिणी एवं अवसर्पिणीरूप काल नहीं है ऐसे महाविदेह क्षेत्र की अपेक्षा इसमें सदा अवस्थित होने के कारण इसकी अनादि अनंतता मानी जाती हैं । यही बात सूत्रकार "नो उस्सप्पिणि नो ओ सप्पिणिं च पडुच्चा अणाइयं अपज्जवसियं" સદ્ભાવ માનવામાં આવ્યો છે, તે કારણે પ્રવાહરૂપે ત્યાં તીર્થકર આદિનું અસ્તિત્વ હોવાને કારણે સમ્યકશ્રતમાં તે અપેક્ષાએ અનાદિ અનંતતા ઘટાવી शाय छे. (२) કાળની અપેક્ષાએ જ્યારે સમ્યફ્યુતમાં સાદિ સાંતતા અને અનાદિ અનંતતાને વિચાર કરવામાં આવે છે ત્યારે ફલિતાર્થ એ નિકળે છે કે ઉત્સપિણ કાળના દુષમસુષમા તથા સુષમદુષમા, એ બે આરામાં થાય છે, બાકીનામાં નહીં. એ જ રીતે અવસર્પિણીના સુષમદુષમા, દુષમસુષમા, તથા દુષમા એ ત્રણે આરામાં થાય છે, બાકીના આરામાં નહીં. આ રીતે એ બને ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની અપેક્ષાએ તેમાં સાદિ સાંતતા આવે છે. જ્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપકાળ કાળ નથી એવા મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ તેમાં સદા અવસ્થિત હોવાને કારણે તેની અનાદિ અનંતતા મનાય छ. मे० पात सूत्रा२ " नो उत्सपिणिं नो ओ सप्पिणिं च यदुच्च अणाइयं શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy